VADODARA
વડોદરા–નર્મદા જોડતા શ્રી રંગસેતુ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ
ફૈઝ ખત્રી…શિનોર વડોદરા જિલ્લા અને નર્મદા જિલ્લાને જોડતા નર્મદા નદી પર આવેલા શ્રી રંગસેતુ બ્રિજ પરથી મોટા અને ભારે વાહનોના…
કરજણ તાલુકાના તમામ ગામો માં રમત ગમત ના મેદાન બનાવા બાબતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
નરેશપરમાર. કરજણ. કરજણ તાલુકાના તમામ ગામો માં રમત ગમત ના મેદાન બનાવા બાબતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ લેખિત રજૂઆત…
ઓપરેશન પરાક્રમ હેઠળ શિનોર પોલીસે ગણતરીના કલાકોમાં ખુનની કોશીષનો અનડીટેકટ ગુનો ડીટેકટ કર્યો
ફૈઝ ખત્રી…શિનોર ઓપરેશન પરાક્રમ હેઠળ શિનોર પોલીસે ગણતરીના કલાકોમાં ખુનની કોશીષનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી એક આરોપીની ધરપકડ કરી છે.…
શિનોર કોર્ટમાં ચેક રિટર્ન કેસમાં આરોપી નિર્દોષ જાહેર
ફૈઝ ખત્રી…શિનોર શિનોર તાલુકા કોર્ટમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો કરજણ તાલુકાના રણાપુર…
શીનોરના હરિહર આશ્રમ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે સેવાકાર્ય
ફૈઝ ખત્રી…શિનોર શીનોરના હરિહર આશ્રમ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરીને સેવાભાવની અનોખી ધન્યતા અનુભવાઈ હતી. આ સેવા કાર્યક્રમમાં વડોદરાના પ્રખ્યાત…
શિનોરમાં ઉત્તરાયણ પર્વે ગાયોને ગુજરાતી થાળી સાથે ભોજન સેવા કરાઈ
ફૈઝ ખત્રી…શિનોર શિનોર: મકરસંક્રાંતિ તથા ઉત્તરાયણ પર્વ નિમિત્તે વડોદરા જિલ્લાના શિનોર તાલુકા સ્થિત શિનોર પાંજરાપોળ ખાતે ગૌસેવાનો અનોખો અને પ્રશંસનીય…
શિનોરમાં કરૂણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવ કેમ્પ શરૂ કરાયું હતું
ફૈઝ ખત્રી… શિનોર વડોદરા જિલ્લાના શિનોર ખાતે ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાતક દોરીથી ઇજા પામતા પશુ-પક્ષીઓના બચાવ અને સારવાર માટે સરકારના…
સાધલી ખાતે શિનોર જૂથ પાણી પુરવઠા યોજનાની રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે લીધી મુલાકાત
ફૈઝ ખત્રી… શિનોર શિનોર તાલુકાના સાધલી મુકામે આવેલી શિનોર જૂથ પાણી પુરવઠા યોજનાની આજે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે…
શિનોર ખાતે ખ્વાજા મકબુલ શફી ખિદમત-એ-ખલ્ક કમિટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
ફૈઝ ખત્રી…શિનોર..વડોદરા વડોદરા જિલ્લાના શિનોર ખાતે હઝરત ખ્વાજા મકબુલ શફી ખાનકાહના તમામ ખલીફાઓ તથા ખ્વાજા મકબુલ શફી ખિદમત-એ-ખલ્ક કમિટીના તમામ…
નર્મદા નિગમની બેદરકારીથી નર્મદા પરિક્રમા વાસીઓને દુર્ગંધનો સામનો કરવાનો વારો
ફૈઝ ખત્રી…શિનોર વડોદરા જિલ્લાના શિનોર અને કરજણ તાલુકામાંથી પસાર થતી નર્મદા નિગમની માંજરોલ–અમરેશ્વર માઇનોર કેનાલની હાલત અત્યંત કફોડી બની છે.…










