VADODARA
કરજણ તાલુકામાં મનરેગાનું કૌભાંડ બહાર આવ્યું
નરેશપરમાર.કરજણ, કરજણ તાલુકામાં મનરેગાનું કૌભાંડ બહાર આવ્યું કરજણ તાલુકામાં મનરેગાના રૂા. 2.72 કરોડના કૌભાંડમાં 8 પૂર્વ અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ.…
દેરોલીમાં માતાના પ્રેમીને લાકડીથી માર મારી મોતને ઘાટ ઉતારતો પુત્ર
નરેશપરમાર.કરજણ, દેરોલીમાં માતાના પ્રેમીને લાકડીથી માર મારી મોતને ઘાટ ઉતારતો પુત્ર કરજણ તાલુકાના દેરોલી ગામે માતાના પ્રેમીને પુત્ર એ લાકડી…
ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે પહેલી મોટી કાર્યવાહી, પ્રાથમિક તપાસના આધારે 4 અધિકારીઓ સસ્પેન્ડ
વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટતાં થયેલી દુર્ઘટના મામલે રાજ્ય સરકાર દ્વારા પહેલી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા-આણંદને જોડતાં મુજપુર-ગંભીરા પુલની…
ઉમરાહ કરવા માટે જતા ૪૫ લોકોનું શિનોર ખાતે ફૂલહાર કરાયું
ફૈઝ ખત્રી..શિનોર વડોદરાના શિનોર ખાતે આવેલ સોમરાજી બાવાની દરગાહ ઉપર આજ રોજ તારીખ 10/7/25 નારોજ મકબુલ સફી બાવાના ખલીફા હાજી…
સાધલી ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર તેમજ નિષ્ફળ કામગીરી ના આક્ષેપ સાથે વિરોધ અનોખો કરાયો
ફૈઝ ખત્રી..શિનોર શિનોર તાલુકાના સાધલી ગામે સાધલી ગ્રામ પંચાયત દ્વારા કરાયેલા ભ્રષ્ટાચાર ના આક્ષેપ તેમજ નિષ્ફળ કામગીરીને લઈ અનોખો વિરોધ…
મહી નદી પર ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુ આંક 13 થયો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના ગંભીરા ગામને જોડતો તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથેનો સંપર્ક ધરાવતા મહી…
ચૈતર વસાવાના સમર્થનમાં શિનોર આદિવાસી સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું
ફૈઝ ખત્રી… શિનોર દેડિયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા ના સમર્થન માં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું… શિનોર તાલુકાના સાધલી ગામે આદિવાસી…
વડોદરા, ભરૂચ અને દક્ષિણ ગુજરાતને જોડતો મુખ્ય ગંભીરા બ્રિજ તૂટ્યો,
નરેશપરમાર.કરજણ, વડોદરા, ભરૂચ અને દક્ષિણ ગુજરાતને જોડતો મુખ્ય ગંભીરા બ્રિજ તૂટ્યો, પાદરા ના મુજપુર પાસે મહીસાગર નદી પર આવેલ ગંભીરા…
કરજણ ના સાયર ગામમાં મોહરમ નિમિતે ઝૂલુસ યોજાયું
નરેશપરમાર.કરજણ, કરજણ ના સાયર ગામમાં મોહરમ નિમિતે ઝૂલુસ યોજાયું કરજણ તાલુકાના સાયર ગામમાં કરબલાના જંગબાજ શહીદ ઇમામ હુસેન નિ યાદમાં…
કરજણ ના નારેશ્વર – પાલેજ રોડ માત્ર બે વર્ષમાં 32 કરોડનું થયું ધોવાણ
નરેશપરમાર.કરજણ, કરજણ ના નારેશ્વર – પાલેજ રોડ માત્ર બે વર્ષમાં 32 કરોડનું થયું ધોવાણ કરજણ તાલુકાના સાંસરોદ-નારેશ્વર રોડની હાલત દયનીય,…









