VADODARA
-
કરજણ તાલુકાની લીલોડ સરકારી માધ્યમિક શાળા એ સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે
નરેશપરમાર. કરજણ, કરજણ તાલુકાની લીલોડ સરકારી માધ્યમિક શાળા એ સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે વડોદરા તેમજ પ્રાથમિક શિક્ષણ…
-
કરજણ તાલુકાની લીલોડ સરકારી માધ્યમિક શાળા એ ગ્વાલિયર ખાતે લોક નૃત્ય સ્પર્ધા માં ભાગ લીધો
નરેશપરમાર. કરજણ, કરજણ તાલુકાની લીલોડ સરકારી માધ્યમિક શાળા એ ગ્વાલિયર ખાતે લોક નૃત્ય સ્પર્ધા માં ભાગ લીધો નેશનલ કક્ષાના લોક…
-
કરજણ-ડભોઈ રોડની કામગીરીમાં ધૂળનીડમરીથી વાહન ચાલકો હેરાન
નરેશપરમાર, કરજણ, કરજણ-ડભોઈ રોડની કામગીરીમાં ધૂળનીડમરીથી વાહન ચાલકો હેરાન કરજણ-ડભોઇ રોડની હાલ ચાલતી કામગીરી દરમિયાન રોડ ઉપર ઊડતી ધૂળની ડમરીઓથી…
-
કડકડતી ઠંડીમાં ખાખીને માનવતા ની હુફ
નરેશપરમાર, કરજણ, કડકડતી ઠંડીમાં ખાખીને માનવતા ની હુફ કરજણ પોલીસ સ્ટેશનના પટાગંણ માં ઠંડીની મોસમમાં G.R.D. જવાનો તેમજ હોમગાર્ડ જવાનોને…
-
કરજણ વકીલ મંડળના પ્રમુખ તરીકે મિનેશ પરમાર ની જીત થઈ
નરેશપરમાર, કરજણ, કરજણ વકીલ મંડળના પ્રમુખ તરીકે મિનેશ પરમાર ની જીત થઈ કરજણ બાર એસોસિયનની ચૂંટણીમાં પ્રમુખ પદે મિનેષ એડવોકેટ…
-
વલસાડના પારનેરા ડુંગર પર રાજ્ય કક્ષાની આરોહણ – અવરોહણ સ્પર્ધા સંદર્ભે પ્રાંત અધિકારીશ્રી વિમલ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક મળી
રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અંદાજે ૩૦૦ જેટલા સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લેશે —- માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ડિસેમ્બર ગુજરાત સરકારના રમતગમત,…
-
કરજણ પોલીસે હલદરવા ગામે ચાલતું મીની કોલ સેન્ટર ઝડપી પડયું.
નરેશપરમાર, કરજણ, કરજણ પોલીસે હલદરવા ગામે ચાલતું મીની કોલ સેન્ટર ઝડપી પડયું શેરબજારમાં રોકાણ કરવાની લાલય આપી છેતરપીડી કરવા ચાલતુ…
-
વડોદરા લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત આવી રહેલા એક પરિવારની કાર સાથે શિનોર ગામ નજીક એક નીલગાય અથડાતા અકસ્માત સર્જાયો
ફૈઝ ખત્રી…શિનોર વડોદરા જિલ્લાના શિનોર મુકામે રહેતા શૈલેષભાઈ વસાવા આજે વડોદરા ખાતેથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને પરિવાર સાથે વહેલી સવારે…
-
કરજણ માલોદ થી નારેશ્વર તરફ જવાનો રસ્તો બિસ્માર હોવાથી રાહદારીઓ તેમજ ખેડૂત ને ભારે હાલાકી થઈ રહી છે.
નરેશપરમાર, કરજણ, કરજણ માલોદ થી નારેશ્વર તરફ જવાનો રસ્તો બિસ્માર હોવાથી રાહદારીઓ તેમજ ખેડૂત ને ભારે હાલાકી થઈ રહી છે.…
-
આજે રોજ કરજણ ને. હા. નં. ૪૮ પર આવેલા શિવવાળી ખાતે આવેલ મંદિરના પ.પૂ.મહંત શ્રી ભોલેગીરી મહારાજ ભ્રમલિન થયાં.
નરેશપરમાર, કરજણ, આજે રોજ કરજણ ને. હા. નં. ૪૮ પર આવેલા શિવવાળી ખાતે આવેલ મંદિરના પ.પૂ.મહંત શ્રી ભોલેગીરી મહારાજ ભ્રમલિન…









