VADODARA
-
કરજણના વિરજય કોટના ગામની તલાવડી માં ડૂબી જવાથી યુવાનનું મોત
નરેશપરમાર કરજણ કરજણના વિરજય કોટના ગામની તલાવડી માં ડૂબી જવાથી યુવાનનું મોત કરજણ તાલુકાના વિરજય કોટના ગામે તલાવડી નાળામાંથી મૃતદેહ…
-
વિશ્વામિત્રીની સપાટી 28 ફૂટ વટાવી જતા કાળા-ઘોડા બ્રિજ બંધ કરાયો
વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી 28 ફૂટ ને વટાવી જતા કાલાઘોડા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. આજવા નું પાણી છોડવામાં આવી…
-
કરજણ તાલુકાના ગામોમાં સવાર થી મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી
નરેશપરમાર કરજણ કરજણ તાલુકાના ગામોમાં સવાર થી મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી વડોદરા ના કરજણ તેમજ આજુ બાજુના ગામોમાં વહેલી સવાર…
-
સક્ષમ શાળા કાર્યક્રમ હેઠળ દેથાણ પ્રા.શાળામાં ફાયર ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યુ
નરેશપરમાર કરજણ સક્ષમ શાળા કાર્યક્રમ હેઠળ દેથાણ પ્રા.શાળામાં ફાયર ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યુ આજ રોજ તા.૨૩-૦૭-૨૪ ના રોજ “સક્ષમ…
-
ગુજરાતના દત્ત ધામોને મહારાષ્ટ્રકર્ણાટકના દત ધામો સાથે રેલવે બ્રિજથી સાંકળવા નર્મદા પરિક્રમા સેવા સંઘનું સૂચન
નરેશ પરમાર કરજણ ઝઘડિયા તાલુકાના ઉત્તર તટ દક્ષિણ તટ ગ્રામજનોને આવવા જવા આઝાદીના ૭૭ વર્ષ થવા છતાં નૌકા વિહાર ઝોખમી…
-
ગરીબદાસ બાપુની જગ્યા તીથોરધામ એ ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો
નરેશપરમાર આજરોજ સંત શ્રી ગરીબદાસ બાપુ ની જગ્યાએ ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી તિથોરધામ, તા. પાદરા, જી. વડોદરા મુકામે સંત…
-
આજ રોજ ગુરુપૂર્ણિમા ના દિવસે યાત્રા ધામ નારેશ્વર ખાતે ભક્તો નું ઘોડપુર ઉમટ્યું
નરેશપરમાર યાત્રાધામ નારેશ્વર જે નર્મદા નદીના કિનારે કરજણ તાલુકામાં આવેલ છે જ્યાં ઘણા વર્ષો પહેલા 1930 માં રંગઅવધૂત મહારાજ આ…
-
કરજણ ફાયર ની ટીમ દ્વારા નવીજીથરડી ગામે ભેંસ ના બચ્ચા નું રેસ્ક્યુ કરવામાં આવ્યુ
નરેશપરમાર આજ રોજ બપોરે ૪ વાગ્યાના અરસામાં કરજણ ફાયર વિભાગ ને કોલ મળિયો કે નવી જીથરડી ગામે બસ સ્ટેન્ડ પાસે…
-
મોહરમના પવિત્રના પર્વ નિમિત્તે સાયર ગામમાં ઉજવણી કરવામાં આવી હતી
નરેશપરમાર મોહરમના પવિત્રના પર્વ નિમિત્તે સાયર ગામમાં ઉજવણી કરવામાં આવી હતી કરજણ તાલુકાના સાયર ગામમાં મુસ્લીમ બિરાદરોને નો પવિત્ર માસ…
-
મોહરમના પવિત્ર પર્વ નિમિત્તે કણભા ગામે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો..
નરેશ પરમાર આજે મુસ્લિમ બિરાદરો માટે મહત્વનો પવિત્ર દિવસ જેને મોહરમ તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે મુસ્લિમ સમાજના…









