VALSAD
સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો ચણવઈ ખાતે ત્રિદિવસીય કેરી પ્રદર્શન અને પરિસંવાદનું આયોજન
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૧ જૂન નાયબ બાગાયત નિયામકની કચેરી વલસાડ દ્વારા સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો, ચણવઈ…
આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા શનિ શિંગણાપુર ખાતે ૧૦૮ કુંડી શ્રી શનૈશ્વર મહાયજ્ઞ યોજાયો
પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા શનિ શિંગણાપુર ખાતે ધર્માચાર્ય પૂ. પરભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં શ્રી શનેશ્વર જયંતિના વિશેષ સિદ્ધ…
વલસાડના ઝુલેલાલ મંદિરમાં સમર કેમ્પ યોજાયો, બાળકોએ હુનરના દર્શન કરાવ્યા
૭૦ થી વધુ બાળકોએ ડાન્સીંગ, સિંગીગ, ક્રાફ્ટ આર્ટ, ફેશન શો, ચિત્રકામ સહિતની પ્રવૃત્તિઓ કરી — બાળકો દ્વારા બનાવાયેલી કૃતિઓની પ્રદર્શીની…
વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત યોજાશે
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨ જૂન ૨૦૨૪ નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા લોકોને ઝડપી અને અસરકારક ન્યાય મળી રહે તે માટે…
૨૬- વલસાડ લોકસભા બેઠક પર મતગણતરી પૂર્વે ચૂંટણી આયોગ દ્વારા નિયુક્ત કરાયેલા બે ઓર્બ્ઝવરશ્રીઓએ મત ગણતરી સ્થળનું નિરિક્ષણ કર્યુ
ઓર્બ્ઝવરશ્રીઓની ઉપસ્થિતિમાં કાઉન્ટિંગ સ્ટાફનું રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી — મતગણતરી માટે જરૂરી તમામ સુવિધા અને વ્યવસ્થાઓનું બારીકાઈપૂર્વક નિરિક્ષણ…
