JASDAL
Jasdan: જસદણ નગરપાલિકા વિસ્તારમાં કચરાના ડોર ટૂ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરીનું નિરીક્ષણ કરાયું
તા.૧૯/૧૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: જસદણ નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના સેનેટરી ઈન્સપેકટર દ્વારા શહેરની સ્વચ્છતા વ્યવસ્થા અંગે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં…
Jasdan: જસદણ નગરપાલિકાએ “સ્વચ્છતા અભિયાન” હાથ ધર્યું
તા.૧/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના “સ્વચ્છતા” અભિયાનને સાર્થક કરવા દેશભરમાં અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેના ભાગરૂપે…
Jasdan: “સ્વચ્છતા અભિયાન” જસદણ નગરપાલિકા દ્વારા જીલેશ્વર પાર્કમાં વ્યાપક સ્વચ્છતા કામગીરી હાથ ધરાઈ
તા.૨૦/૧૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: જસદણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે જીલેશ્વર પાર્કમાં વ્યાપક સ્વચ્છતા કામગીરી હાથ ધરાઈ હતી.…
Jasdan: જસદણમાં તાજા જન્મેલા નવજાત શિશુની મદદે આવતા રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર અને 108ની ટીમ
તા.૧૮/૧૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: ઘેલા સોમનાથ પાસેના વિસ્તારમાંથી મળી આવેલા અજાણ્યા બાળકને ત્વરિત સારવાર થકી નવજીવન આપવાના માનવતાસભર કાર્યમાં…
Jasdan: ‘સ્વચ્છતા હી સેવા’ના સંકલ્પને સાર્થક કરતી જસદણ નગપાલિકા
તા.15/11/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot, Jasdan: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ હેઠળ લોકોમાં સ્વચ્છતા સંબધિત જાગૃતિ આવે તે માટે…
Jasdan: જસદણ તાલુકા કક્ષાની ઓપન વય જૂથ બહેનોની કબડ્ડી સ્પર્ધા યોજાઇ
તા.12/11/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot, Jasdan: ખેલમહાકુંભ અંતર્ગત જસદણ તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઇ હતી. ઓપન વય જૂથ બહેનો વિભાગની આ…
Jasdan: જસદણ તાલુકાના આટકોટ ગામ ખાતે એપ્રોચ રોડનું ભૂમિપૂજન કરતાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.6/11/2025 વાત્સલયમ્ સમાચાર ગુજરાત સરકાર આસ્થાના ધામ સમાન મંદિરોમાં દર્શનાર્થીઓ સરળતાથી આવી શકે, તે માટે પાકા રસ્તા બનાવવા સતત પ્રયાસરત…
Jasdan: જસદણ પંથકમાં પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે થતા ખેડૂતોમાં સંતોષની લાગણી
તા.5/11/2025 વાત્સલયમ્ સમાચાર કુદરત રૂઠી, પણ સરકારે સમયસર સધિયારો આપી ખેડૂતોને હિંમત આપવા બદલ મુખ્યમંત્રીશ્રીનો ખુબ ખુબ આભાર – વીરપરના…
Jasdan: જસદણમાં સાંસદ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિવસ નિમિત્તે રવિ કૃષિ મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
તા.15/10/2025 વાત્સલયમ્ સમાચાર ધરતીપુત્રો જમીન તથા પોતાના પરિવારનાં સ્વાસ્થ્યની જાળવણી માટે પ્રાકૃતિક કૃષિ કરે તેવી આગ્રહભરી વિનંતી છે : સાંસદશ્રી…
Rajkot: વિકાસ સપ્તાહ અંતર્ગત જસદણ-વિંછીયામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા. 9/10/2025 વાત્સલયમ્ સમાચાર રૂ.૨૪.૪૧ કરોડનાં ખર્ચે ૨૧ ગામોમાં પથરાયેલ ૮૦ કિલોમીટર લાંબી પાઈપલાઈનમાંથી દરરોજ ૬૦ લાખ લિટરથી વધુ પાણી…










