JETPUR
Rajkot: નાગરિકોના તમામ પ્રશ્નોનું નિરાકરણ નિયત સમય મર્યાદામાં લાવવા કલેક્ટરશ્રીની સૂચના
તા.૧૬/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં સાંસદશ્રી પુરુષોત્તમ રૂપાલા, શ્રી રામભાઈ મોકરીયા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિ…
Rajkot: ખારચીયાના બળદને શીંગડાના કેન્સરની પીડાથી મુક્ત કરતુ ૧૯૬૨- ફરતુ પશુ દવાખાનું
તા.૧૬/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત સરકાર દ્વારા પશુ દવાખાનાઓ થકી અબોલ પશુઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી રહી છે. તા.૧૪ ના…
Rajkot: રાજકોટ જિલ્લામાં ૨૩ જુને પોલિયો રસીકરણ અભિયાનનુ આયોજન
તા.૧૬/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને યોજાઈ પલ્સ પોલિયો સ્ટીયરિંગ કમિટીની બેઠક Rajkot: પોલિયોમુક્ત ભારત…
Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ ખાતે પ્રિ-મોન્સુન સાફ સફાઈની કામગીરી કરાઈ
તા.૧૬/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે સરકારી કચેરીઓની વિવિધ જગ્યાઓમાં પાણી ભરાતા રોગચાળો ફેલાવાની શક્યતા નિવારવા કચેરીઓમાં…
Rajkot: સિવિલ હોસ્પિટલને મલ્ટીપેરા મોનિટર વિથ ઈ.ટી.કો -ર ટાઈપના 3 મશીનની ભેટ
તા.૧૬/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર મલ્ટિપેરા મોનિટર હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, ઓક્સિજન, શ્વસન દર અને તાપમાન જેવા પરિમાણો પર રીઅલ-ટાઇમ ડેટા આપે…
Upleta: ઉપલેટાનો મોજ ડેમ ઓવરફ્લો થતાં ડૂબતા લોકોને સફળતાપૂર્વક બચાવાયા અને
તા.૧૬/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર ઘટનાના અંતે પ્રિ-મોન્સુન કામગીરી સંદર્ભે મોકડ્રિલ યોજાયેલી હોવાનું જાહેર Rajkot, Upleta: રાજકોટ જિલ્લા તંત્ર…
Rajkot: કેન્દ્રીય વિચરતા-વિમુક્ત સમુદાયના વિકાસ-કલ્યાણ બોર્ડના સભ્ય શ્રી ભરતભાઈ પટણીની રાજકોટ મુલાકાત
તા.૧૬/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર સભ્યશ્રીએ વિ.-વિ. જાતિના લોકો સાથે બેઠક યોજી સરકારી યોજનાઓના મળતા લાભોની સમીક્ષા કરી Rajkot:…
Rajkot: ૧૯ જૂને રાજકોટ ખાતે યોજાનારો રોજગાર ભરતી મેળો
તા.૧૬/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ કોર્પોરેશન લિમિટેડ હેઠળના એન.એસ.આઇ.સી ટેકનિકલ સર્વિસ સેન્ટર,રાજકોટ દ્વારા તા. ૧૯/૦૬/૨૦૨૪ બુધવારના રોજ સવારે…
Rajkot: બી.એ.પી.એસ.સ્વામિનારાયણ સંસ્થાના ગુરુદેવ પરમ પૂજ્ય મહંતસ્વામીમહારાજનુંરાજકોટમાં ભવ્ય અને અદભુત સ્વાગત
તા.૧૪/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર પ.પૂ.મહંતસ્વામીમહારાજનારાજકોટમાં૨૬દિવસના રોકાણ દરમિયાન યોજાશે અનેકવિધ સંસ્કૃતિકકાર્યક્રમોની સરવાણી – રવિવારે યોજાશે સ્વાગત દિન બીએપીએસસ્વામિનારાયણ સંસ્થાના ગુરુદેવ પરમ પૂજ્ય…
Rajkot: રક્તદાતા દિવસને વધાવતા રાજકોટવાસીઓ – ૨૧૫ બોટલ એકત્રિત કરી “રક્તદાન એજ જીવનદાન”ના સુત્રને સાર્થક કર્યું
તા.૧૪/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર પ્રશાસન દ્વારા રાજકોટ સિવિલના લાભાર્થે એઈમ્સ, જૂની કલેકટર કચેરી, મેટોડા, પંચનાથ હોસ્પિટલ સહીત પાંચ…
