JUNAGADH CITY / TALUKO
-
શહેરીજનો દ્વારા ગૌવંશને જાહેરમાં ઘાસચારો વેચાણ અથવા ખરીદ કરી આપવા પર મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા પ્રતિબંધ..
દાન પુણ્ય કરવા અર્થે ગૌવંશને મહાનગર પાલિકા દ્વારા હસ્તકની ગૌશાળા ખાતે ઘાસચારો આપવા અનુરોધ… ફ્રેન્ડસ ઓફ કેટલના સ્લોગન…
-
નવરાત્રી મહોત્સવ દરમ્યાન લાઉડ સ્પીકરના ઉપયોગ સબંધે ફરીયાદ નિવારણ માટે પોલીસ અધિકારીઓ નિયુક્ત
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : જિલ્લામાં નવરાત્રી મહોત્સવ ઉજવણી દરમ્યાન પ્રાચીન/અર્વાચીન કોઇપણ ગરબીઓના આયોજકો દ્વારા નામ. સુપ્રીમ…
-
જુનાગઢ મહાનગરપાલિકા દવારા શાળાઓમાં કચરાનું વર્ગીકરણ અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ
જુનાગઢ મહાનગરપાલિકા દવારા શહેરના જાહેર શૌચાલય,જાહેર પાર્કિંગ,માર્કે,રીક્ષા સ્ટેન્ડ,હાઈ-વે રોડમાં સઘન સફાઈ ઝુંબેશ … રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે…
-
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
રાજય સરકાર ધ્વારા હાથ ધરાતી અનેકવિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવૃતિઓ તથા વહીવટ પરત્વે પ્રજાજનોના પ્રશ્નોનાં ન્યાયિક ચોકકસ…
-
જાહેરમાં કચરો ફેકનાર આસામીઓ સામે મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા દંડનીય કાર્યવાહી…
મહાનગરપાલિકા,જુનાગઢ માં નોંધાયેલ મિલ્કત ધારકો કે જેને વર્ષ-૨૦૨૪/૨૫ ના વર્ષનો સંપૂર્ણ મિલ્કત વેરો ભરપાઈ કરેલ છે.તે તમામ મિલ્કત ધારકોને…
-
મહાનગરપાલિકા, જૂનાગઢની કેટલ પાઉન્ડ શાખા દ્વારા શહેરમાં જાહેર રસ્તા પરથી ગૌવંશ પકડવાની કામગીરી કાર્યરત…
મહાનગરપાલિકા, જૂનાગઢના માન.કમિશ્નરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના મુજબ માન.નાયબ કમિશ્નરશ્રી એ.એસ.ઝાંપડા અને આસી.કમિશ્નર(વ)શ્રી જયેશભાઈ પી. વાજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહાનગરપાલિકાના હદ…
-
આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા “૭ મો રાષ્ટ્રીય પોષણ માહ” – ૨૦૨૪ ની ઉજવણી અંતર્ગત વિવિઘ કાર્યક્રમો
રાષ્ટીય પોષણ માહ – ૨૦૨૪ ની ઉજ્વણી અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા રોજબરોજ અલગ-અલગ પ્રવૃતીઓ હાથ ધરી લોકોમાં પોષણ…
-
સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગબોર્ડ અને મહાનગર પાલિકા દ્વારા મોતીબાગ ખાતે સફાઈ અભિયાન.
શહેરમાં વિવિધ જગ્યા પર સ્વચ્છતા હી સેવા અંતર્ગત શેરી નાટક યોજવામાં આવ્યા. રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ…
-
કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષતા હેઠળ ગરીબ કલ્યાણ મેળાના આયોજનની બેઠક યોજાઈ
જૂનાગઢ ૧૮, આજરોજ ૨૭મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ કૃષિ યુનિર્વસિટીના સરદાર પટેલ સભાખંડ ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળા અંગે કલેકટરશ્રી અનિલકુમાર…
-
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા જાહેરમાં ઘાસ ચારો વેચતા ઇસમ પર કાયદેસરની કાર્યવાહી
મહાનગરપાલિકા, જૂનાગઢના માન.કમિશ્નરશ્રી ડૉ.ઓમ પ્રકાશની સુચના મુજબ માન.નાયબ કમિશ્નરશ્રી એ.એસ.ઝાંપડા અને આસી.કમિશ્નર(વ)શ્રી જયેશભાઈ પી. વાજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહાનગરપાલિકાના હદ…









