KALOL(Panchamahal)
-
કાલોલ ભડીયાદરા પીર પાસેની પાણીની ટાંકી નીચે ભારે કચરો અને ગંદકીના કારણે બીમારીઓ ફેલાવવાની દહેશત.
તારીખ ૨૧/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમા સમાવિષ્ઠ ભડીયાદરા પીર પાસેની પાણીની ટાંકી નીચે અનિયમિત સાફસફાઇ અને…
-
ખંડેવાડ ગામ ની પ્રાથમિક શાળા ખાતે કાલોલ તાલુકા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કાનુની શીબીર નું આયોજન કરાયું.
તારીખ ૨૦/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કાનુની શીબીર નું આયોજન કાલોલ તાલુકાના ખંડેવાડ ગામની…
-
રાષ્ટ્રીય શિક્ષક દિને રાજયપાલના હસ્તે આચાર્ય શાંતિલાલ ભોઈને ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૫ એનાયત થશે.
તારીખ ૨૦/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ રાષ્ટ્રીય શિક્ષક દિને રાજયના મહામહિમ રાજયપાલના હસ્તે આચાર્ય શાંતિલાલ.કે. ભોઈને ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ…
-
લુણાવાડા ખાતે WKFI રાષ્ટ્રીય કરાટે ટુર્નામેન્ટમાં કાલોલની બોરુ રીફાઈ સ્કૂલના બાળકોએ શ્રેષ્ઠ દેખાવ કરી શાળાનું ગૌરવ વધાર્યું.
તારીખ ૨૦/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ સમગ્ર ગુજરાતના બાળકો સાથે યુવાનોમાં રહેલું ખેલ કૌશલ્ય વિકસે તથા તેઓમાં પણ ખેલદીલી આત્મગૌરવ તથા…
-
કાલોલ શહેર સ્થિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.
તારીખ ૨૦/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ભાવિ કારકિર્દીના ઘડતર માટે માર્ગદર્શન પૂરું પાડવા…
-
કાલોલ ના પીંગળી ગામે નવચેતન વિદ્યા મંદિર ના 50 વર્ષ પુરા થતાં સુવર્ણ જયંતી વર્ષ ની ઉજવણી કરવામાં આવી
તારીખ ૧૯/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલી પીંગળી ગામે નવચેતન વિદ્યા કેળવણી મંડળ દ્વારા શ્રી નવચેતન વિદ્યા…
-
વેજલપુર ગ્રામ પંચાયતમાં ૧૫ મી ઓગસ્ટ ની ખાસ ગ્રામ સભાનો ફિયાસકો થતા ૨૦ ઓગસ્ટ એ ગ્રામ સભા યોજવાની તારીખ જાહેર કરાઈ
તારીખ /૧૯/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં ૧૫ ઓગસ્ટ ના રોજ ખાસ ગ્રામ સભા નું આયોજન સરકાર…
-
કાલોલ તાલુકાના કાલંત્રા ગામે મહિલા ને સાસરી દ્વારા ત્રાસ આપતા ઝાડ ઉપર પોતાની જાતે ગળે ફાંસો ખાઇ પોતાનુ જીવન ટૂંકાવયુ
તારીખ ૧૯/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના કાલંત્રા નવીનગરી માં શાંતાબેન કલ્પેશભાઇ રાઠવા ને સાસરી દ્વારા ત્રાસ આપતા ઝાડ ઉપર…
-
બોરુ રિફાઇ પબ્લિક સ્કૂલના સંચાલક હઝરત સૈયદ નૈયરબાબા રીફાઇ દ્વારા ભારતીય થલ સેનામાં નિયુક્તિ પામેલ યુવાનનું સન્માન.
તારીખ ૧૯/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ આજરોજ કાલોલ તાલુકાના બોરુ ગામે આવેલ રિફાઇ પબ્લિક સ્કૂલના સંચાલકો દ્વારા ભારતીય થલ સેનામાં નિયુક્તિ…
-
કાલોલ નગરમાં સોમનાથ પાતાળેશ્વર મહાદેવ મંદિર દ્વારા આયોજિત પ્રથમ કાવડ યાત્રા યોજાઈ
તારીખ ૧૮/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરના શિશુ મંદિર ખાતેથી પ્રથમ કાવડ યાત્રા નો પ્રસ્થાન કરવામાં આવ્યું કાલોલ નગરના સોમનાથ…









