KALOL(Panchamahal)
-
કાલોલ તાલુકાના એરાલ ઓડ ફળીયા ખાતે ઘરે સીડી પરથી પડી જતા ૨૯ વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત.
તારીખ ૨૧/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ તારીખ 20 ફેબ્રુઆરી કાલોલ તાલુકાના એરાલ ઓડ ફળિયું વિસ્તારમાં રહેતા 29 વર્ષીય અલ્પેશભાઈ પ્રભાતભાઈ વાઘરીનું…
-
કાલોલ નગરમાં આવેલી શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે પ્રસસ્ત એપ અંતર્ગત તાલીમ યોજાઇ.
તારીખ ૨૧/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કાલોલ બ્લોક ની 8 કલસ્ટરની તમામ સરકારી શાળા/આશ્રમ શાળા/ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યની પ્રસસ્ત એપ અંતર્ગત…
-
આઠ વર્ષ અગાઉના મારામારી ના કેસમાં મહિલા સહિત ત્રણ આરોપીઓને કાલોલ કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુક્યા.
તારીખ ૨૧/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પોલીસ મથકે વર્ષ ૨૦૧૭ મા સઈદભાઈ શબ્બીરભાઈ સુબન દ્વારા ફરિયાદ નોંધાવી હતી અને સર્વે…
-
કાલોલ વૈભવ લક્ષ્મી સોસાયટી સહિત નગરના અનેક વિસ્તારોમાં ગાય અચાનક આક્રમક બની જતા ૧૪ જેટલા લોકોને શીગડે ચડાવ્યા.
તારીખ ૨૦/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરના બોરૂ ટર્નિંગ વિસ્તારમાં આવેલી વૈભવ લક્ષ્મી સોસાયટી સહિત બસ સ્ટેન્ડ,કોર્ટ સામેના હાઇવે પાસેના…
-
પ્રામાણિકતા નું જીવતું જાગતું ઉદાહરણ એટલે માઁ શક્તિ ટેલર ના દરજીકામ કરનાર અર્જુનભાઇ ભાઈલાલભાઈ પરમાર.
તારીખ ૨૦/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગર ના બોરું ટર્નિંગ વિસ્તાર માં ઇનોક્ષ રોડ પર આવેલ માઁ શક્તિ ટેલર ના…
-
માસૂમિયત સાથે ઈબાદત:કાલોલના ૬ વર્ષીય મહંમદજીલાનીએ જીવનનો પ્રથમ રોઝો રાખ્યો.
તારીખ ૨૦/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતા જ સમગ્ર પંથકમાં ભક્તિ અને ઈબાદતનો માહોલ છવાયો છે. આ…
-
કાલોલ પોલીસે અપહરણ તથા પોક્સોના ગુન્હાના આરોપી તથા ભોગ બનનાર ને ઝડપી પાડ્યા.
તારીખ ૨૦/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જીલ્લામાં અપહરણ તેમજ પોકસો એક્ટ મુજબના દાખલ થયેલ ગુન્હાઓમાં બાકી આરોપીઓ…
-
કાલોલના પીંગળી ગામની 19 વર્ષ પહેલાં જમીન ખેડવાના વિવાદમાં કોર્ટના ચુકાદો આવતા આરોપીને ત્રણ માસની સજા અને 1000 નો દંડ ફટકાર્યો.
તારીખ ૧૯/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ કોર્ટમાં 19 વર્ષ પહેલાં કાલોલ પોલીસ સ્ટેશનમાં પીંગળીની મુવાડી (ખડકી) ગામમાં જમીન ખેડવાના વિવાદની…
-
મહર્ષિ દયાનંદ સરસ્વતી અખિલ ભારતીય સમારોહ અંતર્ગત ત્રિસ્તરીય સંશોધન પત્ર મૂલ્યાંકન સ્પર્ધાનું આયોજન કરવામાં.
તારીખ ૧૯/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા અનુદાનિત અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા આયોજિત ‘મહર્ષિ…
-
પવિત્ર રમઝાન માસનો ગુરુવારથી પ્રારંભ.કાલોલ સહિત તાલુકાની તમામ મસ્જીદો નમાઝીઓથી હાઉસ ફુલ..
તારીખ ૧૯/૦૨/૨૦૨૬ આજથી સમગ્ર દેશભરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર રમઝાન એવા બરકતી માસનો પ્રારંભ થયો છે. ત્યારે ખુદાતાલાની ઈબાદત…









