KALOL(Panchamahal)
કાલોલ તાલુકાના મલાવ ગામની પંચાયત સમરસ જાહેર થતાં સાંસદ અને ધારાસભ્ય સહિત અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી.
તારીખ ૧૧/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ સમગ્ર ગુજરાતમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે કાલોલ તાલુકાના મલાવ ગામની ગ્રામ…
કાલોલ તાલુકાના ઝાંખરીપુરા ગામના સરપંચ પદના ઉમેદવાર ના જાતિના દાખલા સામે વાંધા અરજી કરી ફોર્મ રદ કરવા માંગ.
તારીખ ૧૦/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ઝાંખરીપુરા ગ્રામ પંચાયતની સરપંચની બેઠકમાં ઉમેદવારી કરેલ રાધાબેન દિલીપસિંહ રાઠોડ ના ઉમેદવારી ફોર્મ…
કાલોલ ખાતે વડસાવિત્રીના વ્રત નિમિત્તે સોભાગ્યવતી બહેનોએ વડની પૂજા કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી.
તારીખ ૧૦/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સ્થિત એનએમજી હોસ્પિટલ લાલ દરવાજા રોડ પ્રસુતિ ગૃહ પાસે વડસાવિત્રી વ્રતનો તહેવાર ભક્તિભાવ…
લોકોની માનવતા અને અભયમના પ્રયત્નો થકી નર્મદા જિલ્લાની મનોરોગી મહિલા ને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સલામત રીતે પહોંચાડી.
તારીખ ૧૦/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકા ના ફૂટેવાડ ગામ માથી એક જાગૃત વ્યક્તિ એ 181 મહિલા હેલ્પ લાઇન માં…
ગોધરા ના રેલ્વે યાર્ડ ખાતે પીર બાદશાહ બાબાની દરગાહમાં પરંપરાગત રીતે ઉજવાતા ઉર્સની હર્ષોલ્લાસ સાથે ઉજવણી.
તારીખ ૧૦/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગોધરા શહેર સ્થિત રેલ્વે જી.એલ.યાર્ડ ખાતે આવેલ વર્ષો જૂની દરગાહ હઝરત સૈયદ પીર બાદશાહ બાબાની…
કાલોલ તાલુકાના અલવા ગામના મલાવ રોડ પર કોઈ અજાણ્યા વાહનચાલકે બાઇક ને અડફેટે લેતાં ચાલકનું મોત.
તારીખ ૦૯/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના અલવા ગામના મલાવ રોડ ઉપર શનિવારે સાડા બાર વાગ્યાના સુમારે કોઈ અજાણ્યા વાહન…
કાલોલ ની શાળાઓ મા નવા શૈક્ષણિક સત્રનો ઉત્સાહ પૂર્વક આરંભ થયો.
તારીખ ૦૯/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ સમગ્ર ગુજરાતમા ઉનાળુ વેકેશન બાદ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે આજ રોજ ૯…
કાલોલ મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખે સમર્થકોની ભારે ભીડ ઉમટી.
તારીખ ૦૯/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકામાં જાહેર થયેલી ૨૬ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને ૧૪ ગ્રામ પંચાયતોમાં ૧ સરપંચ…
કાલોલ ના નેવરીયા ગામે નર્મદા વસાહતના લોકો ને જાતિના દાખલા નહી મળતા હોવાથી ભારે પરેશાની ને લઈ મામલતદાર કચેરીમાં રજૂઆત
તારીખ ૦૯/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના નેવરીયા ગામે મધ્ય પ્રદેશના નર્મદા વિસ્થાપિતો માટે વસાહત બનાવવામાં આવી છે અને મોટી…
વેજલપુર ગામના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ અઝહા ની નમાઝ ઈદગાહમાં અદા કરીને શાનદાર ઉજવણી કરાઇ
તારીખ ૦૮/૦૬/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકા વેજલપુર ગામના મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં ઈદુલ અઝહા ની નમાઝ ઈદગાહ માં અદા…










