KALOL(Panchamahal)
-
પંચમહાલ-મહીસાગર જિલ્લાના સંકલ્પ દિવસ નિમિત્તે વડોદરા જતા ભીમ સૈનિકો માટે અલ્પાહારની કરાયેલી વ્યવસ્થા.
તારીખ ૨૪/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ડૉ.આંબેડકર સ્મરણાંજલિ સમિતિ કાલોલ ના ઉપક્રમે આજરોજ 23મી સપ્ટેમ્બર સંકલ્પ દિન નિમિત્તે વડોદરા કાર્યક્રમ માં…
-
કાલોલ મહાલક્ષ્મી ચોક ખાતે નવરાત્રીના પ્રથમ દિવસે ધારાસભ્યના આગમન પૂર્વે ગરબા શરૂ થતા અગાઉ આધેડ વયના ઈસમને હૃદયરોગનો હુમલો.
તારીખ ૨૩/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ સોમવારે પવિત્ર નવરાત્રીનો પહેલો દિવસ હોય કાલોલ ખાતે મહાલક્ષ્મી ચોકમાં ભવ્ય શુભારંભની ઘડીઓ ગણાતી હતી…
-
મોટરસાયકલ લઈને પાવાગઢ દર્શને જતા યુવકની મોટરસાયકલને કરાડ બ્રીજ પાસે અકસ્માત થતા સારવાર દરમિયાન મોત.
તારીખ ૨૩/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પોલીસ મથકે સંજયભાઈ લાલજીભાઈ સોલંકી રે.છાલીયેર દ્વારા ફરિયાદ ની વિગતો જોતા તેઓ પોતાના મિત્ર…
-
કાલોલ દોલતપુરા વચ્ચે ગોમા નદીના કોઝવે મા પડી જનાર યુવકની લાશ મળી આવતા પરિવારમા શોકની લાગણી ફેલાઈ
તારીખ ૨૩/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ રાજપુત ફળિયા પાસે પુંજી ફળિયા મા રહેતા એક યુવાન વિજયભાઈ ચંદુભાઈ વાળંદ રવિવારે કાલોલ…
-
કાલોલનાં ખડકી હનુમાનજી મંદિરે દશેરાનાં દિવસે સમૂહ શસ્ત્રપૂજનનાં આયોજનને લઈ ક્ષત્રીય કેળવણી મંડળ ની બેઠક યોજાઇ.
તારીખ ૨૨/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગતરોજ બપોરે સાડાબાર કલાકે કાલોલ-ગોધરા હાઈવે રોડ ઉપર આવેલ ખડકી હનુમાનજી મંદિર ખાતે કાલોલ તાલુકા…
-
કાલોલ ખાતે સુરત મોટી ગાદીના ધર્મગુરુઓની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ભવ્ય જલાલી રીફાઇ કાર્યક્રમનું આયોજન કરાયું.
તારીખ ૨૨/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ સ્થિત નુરાની ચોક જુમ્મા મસ્જિદના પ્રાંગણમાં સુરત શહેરમાં આવેલી એશિયા ખંડની ખાનકાહ એ રિફાઈ…
-
એસઓજી પોલીસે ડેરોલ સ્ટેશન રોડ ઉપર મોબાઈલના દુકાનદારે યોગ્ય રીતે વેચાણ રજીસ્ટર નહી નિભાવતા કાર્યવાહી કરી.
તારીખ ૨૧/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ એસઓજી પોલીસ સ્ટેશન નો સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને માહિતી મળેલ…
-
કાલોલ ના બેઢીયા ના વતની ડૉ. મહેશ ચૌહાણને બદલાવ સંસ્થાન રાજસ્થાન દ્વારા સોશિયલ હાર્મની એવોર્ડ થી સન્માનિત કરાયા.
તારીખ ૨૧/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ સામાજિક સમરસતા, શાંતિ અને સહઅસ્તિત્વના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટેના નોંધપાત્ર યોગદાન બદલ વડોદરા મહિલા મહાવિદ્યાલયના…
-
કાલોલ ખાતે સુરત મોટી ગાદીના ધર્મગુરુઓની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ભવ્ય જલાલી રીફાઇ કાર્યક્રમનું આયોજન કરાયું.
તારીખ ૨૧/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સ્થિત નુરાની ચોક જુમ્મા મસ્જિદના પ્રાંગણમાં સુરત શહેરમાં આવેલી એશિયા ખંડની ખાનકાહ એ…
-
નવરાત્રી ના પવિત્ર તહેવાર અંગે અણછાજતી કોમેન્ટ કરી રીલ બનાવનાર કાલોલના લઘુમતી કોમના યુવાન વિરુદ્ધ ફરિયાદ.
તારીખ ૨૦/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ આગામી દિવસોમાં પવિત્ર નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે ત્યારે નવરાત્રી ના દિવસોમાં માહોલ ખરાબ કરવા…









