KALOL(Panchamahal)
-
કાલોલમાં પેગંબર સાહેબના પંદરસો માં જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી. સુરક્ષા બંદોબસ્ત સાથે શાંતીપૂર્ણ માહોલમાં જુલૂસ સંપન્ન.
તારીખ ૦૫/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના આખરી પયગંબર હજરત મોહમ્મદ(સ.અ.વ) સાહેબની જન્મજયંતિ વિશ્વભરમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં…
-
કાલોલમાં પેગંબર સાહેબના 1500 માં જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી. સુરક્ષા બંદોબસ્ત સાથે શાંતીપૂર્ણ માહોલમાં જુલૂસ સંપન્ન.
તારીખ ૦૫/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના આખરી પયગંબર હજરત મોહમ્મદ(સ.અ.વ) સાહેબની જન્મજયંતિ વિશ્વભરમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં…
-
કાલોલ શહેર સ્થિત એમજીએસ હાઈસ્કુલ અને સીબી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે શિક્ષક દિન ની ઉજવણી કરાઈ
તારીખ ૦૪/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસ નિમિતે શિક્ષક દિન ઉજવવામાં આવે છે.તે હેતુસર બાળકો ખુદ શિક્ષક બનીને…
-
કાલોલ તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળામાં સ્વયંશિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.
તારીખ ૦૪/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે સ્વયંશિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.…
-
કાલોલ કુમાર શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી ને લઈ સર્વે બાળકોએ હર્ષભેર સમગ્ર દિવસને યાદગાર બનાવ્યો.
તારીખ ૦૪/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ શિક્ષક દિન ઉજવણી સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે શિક્ષકોને આદર…
-
કાલોલ તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મામલતદાર કચેરી ખાતે તારીખ ૨૪ મી સપ્ટેમ્બરના રોજ યોજાશે.
તારીખ ૦૪/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ અરજદારો તા.૧૦ મી સપ્ટેમ્બર સુધી પોતાના પ્રશ્નો મોકલી શકશે કાલોલ તાલુકા માટેનો તાલુકા કક્ષાનો સ્વાગત…
-
કાલોલ ના મીરાપુરી ગામે ગણેશ વિસર્જન દરમિયાન ગોમા નદીના પાણીમાં ડુબી જવાથી એક ઈસમ નુ મોત.આંઠ પૈકી સાતનો બચાવ.
તારીખ ૦૩/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના મીરાપુરી ગામે સોમવારે ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ હતુ ત્યારે રાત્રિના સમયે ગણેશ વિસર્જન…
-
પેગંબર સાહેબના જન્મ દિન ના ૧૫૦૦ મી યૌમે વીલાદતના મોકા પર જુમ્મા મસ્જીદ ના ઈમામ મદીના ની પવિત્ર યાત્રા માટે રવાના.
તારીખ ૦૩/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરમાંથી જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મોલાના સીબતૈનરઝા અશરફી સાથે તેમના માતાપિતા ઉપરાંત તેમના પત્ની…
-
કાલોલ તાલુકાના પીંગળી ગામે રામદેવપીર ના નેજા ચડાવી ભક્તોએ આરતી નો લાહવો લીધો.
તારીખ ૦૩/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના પીંગળી ગામે રામદેવ યુવક મંડળ અને યુવા મિત્રો, ગ્રામજનો એવા ભાવિક ભકતો દ્વારા…
-
કાલાલ MGS નાળા અને સ્ટેશન રોડથી પીગળી ફાટક સુધીના રોડ ઉપર મોટા મોટા ખાડાઓથી વાહનચાલકો પરેશાન.
તારીખ ૦૩/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેરમાં એમ.જી.એસ.હાઇસ્કુલ પાસેના નાળા અને ડેરોલ સ્ટેશન ચોકડી ઉપર અસંખ્ય ખાડા પડી ગયેલ છે.…









