KALOL(Panchamahal)
-
કાલોલના વેજલપુર ગામે વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાઓનું ભારે ભક્તિમય વાતાવરણ વચ્ચે વાજતે ગાજતે વિસર્જન.
તારીખ ૦૨/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર ગામે શ્રીજીનુ છ- દિવસ નું આતિથ્ય માનયા બાદ વિસર્જન યાત્રા પરંપરા મુજબ…
-
કાલોલ હાઇવે રોડ બસ સ્ટેન્ડ પાસેના અમુલ પાર્લર નજીક અમુલ દૂધ ની થેલીઓ ભરેલ આઇસર ટેમ્પો પલ્ટી મારી ગયું.
તારીખ ૦૨/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ આજરોજ વહેલી સવારના પહોરમાં ગોધરા-વડોદરા હાઈવે પાસેના બસ સ્ટેન્ડમા આવેલા અમુલ પાર્લર નજીક એક…
-
કાલોલ પોલીસે ડેરોલ ગામે બે અલગ-અલગ ખુલ્લી જ્ગ્યાએ જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડ્યા.
તારીખ ૦૨/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પોલીસ સ્ટેશન નો સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેઓને બાતમી મળી…
-
કાલોલ શહેર ની શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં”આપણી શાળા-આપણું સ્વાભિમાન’કાર્યક્રમ યોજાયો
તારીખ ૦૨/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સ્થિત શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે પહેલી સપ્ટેમ્બરના રોજ…
-
“આપણી શાળા આપણું સ્વાભિમાન”કાર્યક્રમ કાલોલ તાલુકાના કાનોડ ગામ ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સંકલ્પ ગ્રહણ યોજાયો.
તારીખ ૦૧/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ, ગુજરાત દ્વારા “આપણી શાળા આપણું સ્વાભિમાન” અભિયાન અંતર્ગત, પંચમહાલ જિલ્લા…
-
કાલોલ નગર માં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે નગરના વિવિધ ગણેશ મંડળની મુલાકાત કરી ભગવાનના દર્શન કર્યા.
તારીખ ૦૧/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા રવિવારના રોજ સાંજના સમયે નગરના ગણેશ ઉત્સવ આયોજક મંડળો…
-
ગણેશ આગમનના બેસ્ટ વિડિઓ મેકર તરીકે શ્રીમંત ગૃપ દ્વારા ક્રિશ પટેલનું સન્માન.
તારીખ ૦૧/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગોધરા નગર સ્થિત “શ્રીમંત યુવક મંડળ, પાંજરાપોળ” દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ સ્થાપન…
-
કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકામાં વરસાદની ધમાકેદાર શરૂઆતથી સમગ્ર વિસ્તારનું જનજીવન પ્રભાવિત થયું.!
તારીખ ૩૧/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવાર ગતમોડી રાતથી મેઘરાજાએ ધમધમાટી બોલાવી છે. જેના કારણે…
-
પતિ ના લગ્નેતર સબંધ થી હેરાન થતા પરણીતા ની મદદે અભયમ પાદરા ટીમે કાઉન્સિલગ કરી પતિ પત્ની ના સુમેળ ભર્યા સંબંધ રાખવા સંમત કર્યાં.
તારીખ ૩૦/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ વર્ષ ના લગ્ન જીવન બાદ પતિ ના અન્ય સ્ત્રી સાથે ના…
-
કાલોલ શહેર સ્થિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં શ્રીજી વિસર્જન કરવામાં આવ્યું.
તારીખ ૩૦/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સ્થિત શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં સ્વનિર્મિત ઈકો ફ્રેન્ડલી માટીના…









