KANKREJ
થરામાં બનાસકાંઠા વાલ્મીકી સમાજ નવ તાલુકાના કાર્યકરોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી..
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરાના અને બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ધી થરા વિભાગીય નાગરીક મંડળીના મેનેજીંગ ડિરેક્ટર છેલ્લા ઘણા…
કાંકરેજ અને દીઓદર તાલુકામાં શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજનો નવતર પ્રયોગ..
સમયની સાથે ચાલવા માટે પરિવર્તન ઝંખતા સમાજ માટે નવતર પ્રયોગ…ગામે ગામ ખાટલા બેઠક ———————————– શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના…
કાંકરેજ તાલુકાના થરા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા હજરત ઈમામ હુસેનની યાદમાં ‘તાજિયા’ જુલુસ કાઢવામાં આવ્યું.
ઈસ્લામ ધર્મમાં ‘ઈદ’ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. જયારે મોહરમ એ હઝરત ઈમામ હુસેન અલય્હિસ્સલામ અને અન્ય કરબલાના શહીદોની…
ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે મહિલા સંમેલન અને પ્રતિભાશાળી મહિલા સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે તા.૧૪-૭-૨૪ને રવિવારે થલતેજ અમદાવાદ ખાતે મહિલા સંમેલન અને પ્રતિભાશાળી મહિલા સન્માન કાર્યક્રમમાં સમગ્ર…
શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ,ઉપપ્રમુખ અને સહમંત્રીની ખાટલા બેઠક યોજાઈ.
શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ એસ.પ્રજાપતિ કુંવારવા,ઉપપ્રમુખ રામશીભાઈ પ્રજાપતિ રવેલ,મંત્રી વાલાભાઈ જી. પ્રજાપતિ રાજપુર,સહમંત્રી રમેશભાઈ એસ.પ્રજાપતિ લુદ્રાની…
ભલાણા ખાતે આંગણવાડી તથા બાલમંદિરમાં દફતર સ્લેટ અને પેન વિતરણ કરાયું.
ભલાણા ખાતે આવેલ આંગણવાડી તેમજ બાલમંદિરમાં અભ્યાસ કરતા બાળકોને પ્રજાપતિ માનવ સચિનભાઈ દ્વારા ૧૨ જન્મ દિવસ નિમિત્તે તા.૧૩/૦૭/૨૦૨૪ ને શનિવારના…
પીએમ શ્રી થરા અનુપમ પ્રા.શાળા નં.-૨ માં બાળ સાંસદ ચૂંટણી યોજાઈ
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ પીએમ શ્રી થરા અનુપમmપ્રાથમિક શાળા નંબર-૨ માં આચાર્ય બિંદેશ્વરીદેવી સી ઝાલાના અધ્યક્ષ સ્થાને બાળ…
થરા શ્રી ઓગડવિદ્યા મંદિરની વિધાર્થીનીએ અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરી
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ શ્રી ઓગડ વિદ્યામંદિરમાં ધો.-૧૨ માં અભ્યાસ કરતી સીમાબેન પ્રજાપતિએ તેના જન્મ દિવસ નિમિત્તે…
થરામાં શ્રી ચામુંડા માતાજી તથા શ્રી બારવટી સિકોતર માતાજીની ફોટો પ્રતિષ્ઠા કરાઈ
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ સુથારવાસ ખાતે બિરાજમાન શ્રી ચામુંડા માતાજી તથા શ્રી બારવટી સિકોતર માતાજીની ફોટો પ્રતિષ્ઠા કરવામાં…
જાગીરદાર સમાજ ધર્મગુરૂ ગાદી દેવદરબાર જાગીર મઠના મહંતશ્રી બે મહિના મૌન અનુષ્ઠાન માટે પ્રયાણ કર્યું.
કાંકરેજ તાલુકાના દેવદરબાર ખાતે આવેલ જાગીરદાર સમાજ ની ધર્મગુરૂ ગાદી શ્રી દેવદરબાર જાગીર મઠના મહંત પરમ પૂજ્ય ૧૦૦૮ મહંતશ્રી બળદેવનાથજીબાપુ…










