KHERGAM
-
ખેરગામમાં વિકસિત ભારતના સંકલ્પ સાથે પ્રબુદ્ધ નાગરિકો સાથે કેબિનેટ મંત્રીનો સંવાદ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક પૂર્ણ થયેલા 12…
-
ખેરગામ બાવળી ફળિયા ખાતે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે યુવાનો અને ગ્રામજનોની અનોખી પહેલ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના બાવળી ફળિયામાં આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે ગામના યુવાનો અને ગ્રામજનોએ…
-
ખેરગામ બંધાડ ફળિયામાં આંગણવાડીનું કામ ગોકુળગાયની ગતિએ, શું તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે?
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના બંધાડ ફળિયામાં 4 માર્ચ 2024ના રોજ ખાતમુહૂર્ત કરાયેલી આંગણવાડીનું નિર્માણ કાર્ય આજે પણ ગોકુળગાયની ગતિએ…
-
ખેરગામના યુવાનોએ હૈદરાબાદ ખાતે અસદુદ્દીન ઓવેસી સાથે મુલાકાત કરી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: ખેરગામના યુવાન વેપારી શકીલભાઈ શેખ, ફિરોઝભાઈ પેઇન્ટર વોરા, રિઝવાનભાઈ શેખ, હારૂનભાઈ શેખ સહિતના આગેવાનોએ હૈદરાબાદ…
-
ખેરગામમાં પીકઅપ સ્ટેન્ડની માંગ હજુ અધૂરી, વરસાદ નજીક છતાં કામ શરૂ નહીં
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખાતે વલસાડ-ખેરગામ માર્ગ પર આવેલી જનતા માધ્યમિક શાળા સામે લાંબા સમયથી પીકઅપ સ્ટેન્ડ બનાવવાની માંગ…
-
ખેરગામમાં સ્વાગત કાર્યક્રમ ગુપ્ત રીતે યોજાયો?પત્રકારોને રાખાયા અજાણ, શું નવા કલેક્ટર સામે ખેરગામ તંત્રનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જવાનો ડર?
ખેરગામમાં સ્વાગત કાર્યક્રમ ગુપ્ત રીતે યોજાયો?પત્રકારોને રાખાયા અજાણ, શું નવા કલેક્ટર સામે ખેરગામ તંત્રનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જવાનો ડર? ખેરગામ:…
-
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરનાર 3 તેજસ્વી તારલાઓનું સન્માન.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાના નેજા હેઠળ GSET ની પરીક્ષામાં 300 માંથી 280 માર્કસ લાવી ઇતિહાસ…
-
ખેરગામમાં નીટ પેપર લીક મુદ્દે યુથ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ચક્કાજામ; પોલીસ પ્રશાસન દોડતું થયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ દશેરા ટેકરી ગાંધી સર્કલ ખાતે યુથ કોંગ્રેસ દ્વારા નીટ પેપર લીક મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન…
-
ખેરગામ વેપારી મંડળની બેઠકમાં મહિનાના છેલ્લા રવિવારે દુકાનો બંધ રાખવાનો નિર્ણય યથાવત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગા મ ખેરગામ વેપારી મંડળ દ્વારા છેલ્લા છ મહિનાથી મહિનાના છેલ્લા રવિવારે દુકાનો બંધ રાખવાનો નિર્ણય અમલમાં…
-
ખેરગામ ખાતે નવી સરકારી લૉ કોલેજને વહીવટી મંજૂરી ઈશ્વરભાઈ બરજુલભાઈ પટેલની મહેનત રંગ લાવી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તથા આસપાસના આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. ખેરગામ…









