KHERGAM
-
ખેરગામના સર્વાંગી વિકાસ માટે રચાયેલી મોડર્નાઈઝેશન ડેવલપમેન્ટ કમિટીનુ સન્માન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના સર્વાંગી વિકાસ માટે રચાયેલી મોડર્નાઈઝેશન ડેવલપમેન્ટ કમિટીનુ ખેરગામ મુસ્લિમ સુન્નત જમાત દ્વારા ભાવભર્યું સન્માન કરવામાં…
-
ખેરગામના રૂઝવણી ખાતે બામસેફની મિટિંગ યોજાઈ.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના રૂઝવણી ગામે બિહારથી આવેલ એન્જીનીયર જે.પ્રકાશની અધ્યક્ષતામાં બામસેફ સંગઠનની મિટિંગ ગોઠવાઈ જેમાં ડો.નિરવ પટેલ,આર.આર.પટેલ,હંસાબેન પટેલ,મુકેશભાઈ,સવિતાબેન,જનકભાઈ,હિરેન,જીતેન્દ્ર…
-
ખેરગામને મોડર્ન બનાવવાના સંકલ્પ સાથે “મોડેકો”ની રચના
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખેરગામને આધુનિક બનાવવાના સંકલ્પ સાથે એક નવી પહેલરૂપે “ ખેરગામ મોડર્નાઇઝેશન એન્ડ ડેવલપમેન્ટ કમિટી (Modeco)”…
-
અટગામ બહાદુર ફળિયા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન, ફાઇનલમાં બહાદુર ફળિયા વિજેતા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ અટગામના બહાદુર ફળિયા દ્વારા ફળિયા વાઇઝ ધોડિયા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ…
-
ખેરગામ તાલુકાના કાર્યકરોને નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં મહત્વના હોદ્દા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં ખેરગામ તાલુકાના કાર્યકરોને વિવિધ હોદ્દાઓ પર નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ…
-
આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા નવરાત્રિ પર્વે વરખેડા રામેશ્વર મહાદેવ મંદિરે ૮૧ કુંડી નવચંડી મહાયજ્ઞ કરાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ પ્રગટેશ્વર ધામ આછવણીના અધિષ્ટાતા ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં નાસિક જિલ્લાના ડીંડોરી તાલુકાના વરખેડા ગામે…
-
ચીખલી–ખેરગામ રોડમાં ખુલ્લો ભ્રષ્ટાચાર! બોર્ડર કામમાં મોરમના બદલે મંટોળુ, તંત્રની લાલીયાવાડી બેનકાબ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ચીખલી–ખેરગામ રોડ તાજેતરમાં જ બનાવવામાં આવ્યો હોવા છતાં હવે તેની બાજુમાં ચાલતું બોર્ડર કામ ખુલ્લા ભ્રષ્ટાચારનું…
-
ખેરગામમાં ઈદુલફિત્ર પર્વની કોમી એકલાસભર્યા માહોલમાં ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ મુસ્લિમ બિરાદરોના પવિત્ર મહિનો ગણાતા રમઝાન માસના છેલ્લા દિવસે શુક્રવારે સાંજે ઈદનો ચાંદ દેખાય આવતા…
-
ખેરગામમાં 9 વર્ષીય હસનનો અનોખો જઝ્બો – રમઝાનના પૂર્ણ રોજા રાખતા મસ્જિદમાં સન્માન
ખેરગામમાં 9 વર્ષીય હસનનો અનોખો જઝ્બો – રમઝાનના પૂર્ણ રોજા રાખતા મસ્જિદમાં સન્માન વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખાતે મુસ્લિમ…
-
ખેરગામ તાલુકા પંચાયતનો કોંગ્રેસ દ્વારા ઘેરાવો – 15 દિવસ બાદ પણ જવાબ નહીં, ‘હલ્લાબોલ’ સાથે ટીડીઓને આવેદનપત્ર
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકા પંચાયત ખાતે ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને કોંગ્રેસ દ્વારા આજે ફરી એકવાર ઘેરાવો કરવામાં આવ્યો હતો.…