KHERGAM
ખેરગામમાં નવી સરકારી લો કોલેજને મંજૂરી, ઇશ્વરભાઇની મહેનત રંગ લાવી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ વિસ્તારના પ્રખર સામાજિક કાર્યકર તથા આગેવાન એવા રૂઝવણી ગામના શ્રી ઇશ્વરલાલ બર્જુલભાઇ પટેલના દૃષ્ટિપુર્ણ વિચાર…
ખેરગામ કોલેજનો ૩૩મો વાર્ષિકોત્સવ ભવ્ય ઉજવણી સાથે યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગા મ તા. 19/02/2026, ખેરગામ સરકારી વિનયન, વાણીજ્ય અને વિજ્ઞાન કોલેજ, ખેરગામ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ નિમિત્તે…
ખેરગામ ગાંધી સર્કલ રાજકીય ઝંડાઓથી ઢંકાયું? રેલી બાદ પણ સર્કલ પર બેનરો યથાવત્
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકામાં તા. 3 ફેબ્રુઆરી 2026ના રોજ Indian National Congress દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં…
પોમાપાળ આર.ઓ. વોટર પ્લાન્ટ ગાયબ? તપાસ વગર જ ફાઇલ બંધ – ગ્રામજનોમાં સવાલો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના પોમાપાળ વિસ્તારમાં હનુમાન મંદિર પાસે 15મા નાણાંપંચ અંતર્ગત વર્ષ 2020–21 દરમિયાન આર.ઓ. વોટર પ્લાન્ટનું…
ચીખલી મેરેથોનમાં ખેરગામના દોડવીરનો ગૌરવમય વિજય
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ તા. 15 ફેબ્રુઆરી, રવિવારના રોજ ચીખલી ખાતે આયોજિત મેરેથોન દોડ સ્પર્ધામાં ખેરગામ (પોમાપાળ)ના દોડવીરો એ ઉત્તમ…
બહેજ ગામે સ્મશાનભૂમિનો રસ્તો બેહાલ: યુવાનો પોતે ઉતર્યા મેદાને, આવનારી ચૂંટણીમાં પરિવર્તનની ચીમકી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના બહેજ ગામે પટેલ ફળિયાથી ઔરંગા નદીની તળેટીમાં આવેલી સ્મશાનભૂમિ સુધી જતો માર્ગ છેલ્લા ત્રણ…
ખેરગામમાં જાહેર શૌચાલયનો અભાવ: હજારોની અવરજવર વચ્ચે પાયાની સુવિધાઓ ઠપ,
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના દશેરા ટેકરી બજારથી ચારરસ્તા સુધીના વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવ મુદ્દે હવે લોકોમાં ભારે અસંતોષ…
ઘેજ ખાતે ૨ વર્ષ બાદ ટ્રાઈબલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, વિજેતા ટીમને સંવિધાનની બુક અર્પણ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ઘેજ: વાંઝરી ફળિયા સાંઢપાડા ક્રિકેટ મેદાન ખાતે બે વર્ષના લાંબા ગાળાથી સ્થગિત રહેલી ટ્રાઈબલ ક્રિકેટ ટુર્નામેન્ટ…
ખેરગામ દાદરી ફળિયામાં આધ્યશક્તિ અંબે માતાજીનો નવમો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: ખેરગામના દાદરી ફળીયામાં આવેલા શ્રી આધ્યશક્તિ અંબે માતાજીના મંદિરે નવમો પ્રાગટ્ય ઉત્સવ ભક્તિભાવ અને ઉત્સાહભેર…
ખેરગામ પોમાપાળમાં આર.ઓ. વોટર પ્લાન્ટ રહસ્ય: કામ થયું કાગળ પર, જમીન પર નહીં?
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના પોમાપાળ વિસ્તારમાં હનુમાન મંદિર પાસે 15મા નાણાંપંચ અંતર્ગત વર્ષ 2020–21માં આર.ઓ. વોટર પ્લાન્ટનું કામ…


