KHERGAM
-
ખેરગામ તાલુકા પંચાયત શાસક પક્ષ વિપક્ષની ભૂમિકામાં જોવા મળી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકા પંચાયત ની સામાન્ય સભા તાલુકા પંચાયત ના સભા ખંડ મા રાખવામાં આવી હતી અને…
-
ખેરગામ:પાણીખડક તંત્યા મામાં ભીલ સર્કલ પર આદિવાસી એકતા પરિષદના મહિલા પ્રકોષ્ઠનું ભવ્ય સ્વાગત.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ આદિવાસી એકતા પરિષદના મહાસચિવ અશોકભાઈ ચૌધરી દ્વારા છેલ્લા 32 વર્ષથી ગુજરાત,મહારાષ્ટ્ર,રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ચાર રાજ્યોની…
-
ખેરગામ અને ધરમપુર તાલુકાને જોડતો ચીમનપાડા-મરઘમાળ પુલ 12 કરોડમાં નવો બનશે
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ દરવર્ષે ચોમાસામાં કોઝવે પાણીમાં ગરક થતા આસપાસના 8-10 ગામોનો સંપર્ક કપાતા ખેરગામ તાલુકાના ચીમનપાડા અને ધરમપુર…
-
વાલોડ તાલુકામાં જયપાલસિંહ મુંડાજીની 122 મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી.
વાત્સલ્યમ્ સમાચાર સમાજના સર્વોચ્ય આગેવાન મરાંગે ગોમકે અને ઓલોમ્પિકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા ભારતીય હોકી ટીમના હોકી કેપ્ટન,ઓક્સફર્ડ બ્લુ એવોર્ડ વિજેતા…
-
સરકારી પોલીટેક્નીક, વલસાડ ખાતે ડાયમન્ડ જ્યુબીલી વર્ષની ઉજવણીનો પ્રારંભ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડ જીલ્લાની પ્રાચીન પ્રતિષ્ઠિત અને વર્ષ ૧૯૬૫થી ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે ઉમદા શિક્ષણ અને કારકીર્દી ઘડતર સાથે…
-
ખેરગામ જનતા માધ્યમિક શાળામાં ખેરગામ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2024-25નો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ કમિશનરશ્રી યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી…
-
ખેરગામ :જનતા માધ્યમિક શાળામાં ખેરગામ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2024-25નો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ કમિશનરશ્રી યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી…
-
લાયન્સ ક્લબ ચીખલી દ્વારા આયોજિત મેરેથોન દોડમાં ખેરગામના પ્રવીણભાઈ ત્રીજા ક્રમે આવતા ધારાસભ્ય નરેશભાઈના હસ્તે ટ્રોફી આપવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ લાયન્સ ક્લબ ચીખલી અને તેમની ભગીની સંસ્થાનો દ્વારા ચીખલીમાં પ્રદર્શિત કરવામાં આવેલ લાયન્સ મેરેથોન સીઝન 02…
-
ઉંમરગામ તાલુકામાં આદિવાસી આગેવાનોના હસ્તે આદિવાસી રીક્ષા યુનિયનની સ્થાપના.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડ જિલ્લાના આદિવાસી બાહુલ્ય ઉંમરગામ તાલુકામાં ઘણા આદિવાસી યુવાનો રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા આવેલ છે,પરંતુ…
-
ખેરગામના ગુપ્તેશ્વર મહાદેવ મંદિર નાંધાઈ ખાતે આદિવાસી આદિજાતિ લોક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:આદિવાસી આદિજાતિ લોક સાંસ્કૃતિક કાર્યક્રમ નિમિતે ગુજરાતી અસ્મિતા અને ધરોહરને સંવર્ધિત કરવાના વિન્રમ પ્રયાસ કરી…
