KHERGAM
-
ખેરગામ ખાતે ચિંતુબાનો છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં 111 બોટલ રક્ત એકત્ર કરાયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ચિંતુબાનો છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, ખેરગામ ખાતે યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા 111 બોટલોનું રક્તદાન કરવામાં…
-
70 દિવસના યાદગાર જેલવાસ બાદ માણસ ઓળખવામા યાદગાર અનુભવ રહ્યો. :ડો.નિરવ પટેલ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના તબીબ સામે આછવણી ગામના કાંતિલાલ પટેલના આપઘાત કેસમાં મરનારના ભાઈએ દુષપ્રેરનાનો ગુનો દાખલ કરાવ્યો હતો,જે…
-
ખેરગામમાં ચિંતુબા છાંયડો પરિવાર દ્વારા પાંચમા રક્તદાન કેમ્પનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ વિસ્તારના સેવાભાવી તબીબ અને નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ અને ડો.દિવ્યાંગી તેમજ ચિંતુબાનો…
-
ખેરગામ તાલુકામાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસ્યા ધરતીપુત્ર ખુશ ખુશાલ..
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકામાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.જેના કારણે ખનકી નાળા ખેતરોમાં…
-
ખેરગામ કુમારશાળા અને કન્યાશાળામાં સંયુક્ત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગા મ કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્ર્મ કુમારશાળા ખેરગામના પ્રાર્થના ખંડ…
-
ખેરગામ તાલુકામાં 5128 બાળકોને પોલિયો પીવડાવવામાં આવ્યો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સમગ્ર રાજ્યમાં રવિવારે પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત ખેરગામ તાલુકામાં ત્રણ આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર…
-
ખેરગામ નગરમાં ઝેરી ડ્રગ્સ વિરોધી રેલીએ જાગૃતિ ફેલાવી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:ખેરગામ પોલીસ મથકના પીએસઆઇ એમ.બી ગામીતની આગેવાનીમાં પોલીસ સ્ટાફ હોમગાર્ડ તેમજ તાલુકાના રાજકીય આગેવાનો સામાજિક અગ્રણીઓની…
-
ખેરગામ: જર્જરિત ખાનગી ઘરમાં અભ્યાસ કરવા ભૂલકાઓ મજબૂર બન્યા દાદરી ફળિયામાં આંગણવાડીનું બાંધકામ અધુરી હાલતમા.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ દાદરી ફળિયા ખાતે જર્જરિત ખાનગી ઘરમાં અભ્યાસ કરવા ભૂલકાઓ મજબૂર બન્યા છે દાદરી ફળિયામાં…
-
ખેરગામ પોલીસે ત્રણ લાખના દારૂ-મુદ્દામાલ સાથે બે શખશોને ઝડપી લીધા,પાંચ વોન્ટેડ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ પોલીસ મથકના પીએસઆઇ એમબી ગામીત તથા તેમની ટીમ ખેરગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન કારમાં…
-
ઘેજ હાઈસ્કૂલમાં છાત્રોને નોટબુક વિતરણ કરી ધર્માંચાર્ય પરભુદાદાનો જન્મદિન મનાવ્યો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ આછવણી પ્રગટેશ્વર મહાદેવ ભક્તિધામના સ્થાપક અને ધર્માંચાર્ય પરભૂ દાદાના જન્મ દિવસ નિમિત્તે તેમના ઘેજ નિવાસી પરમ…


