KHERGAM
-
જનતા માધ્યમિક શાળા ખેરગામનું ઉત્તમ પરિણામ: એસ.એસ.સી 77.21%, એચ.એસ.સી સામાન્ય 93.88% અને વિજ્ઞાન પ્રવાહ 53.12%
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગા મ શ્રી જનતા કેળવણી મંડળ, ખેરગામ સંચાલિત જનતા માધ્યમિક શાળા, ખેરગામ દ્વારા એસ.એસ.સી તથા એચ.એસ.સી…
-
જનતા માધ્યમિક શાળા ખેરગામનું ઉત્તમ પરિણામ: એસ.એસ.સી 77.21%, એચ.એસ.સી સામાન્ય 93.88% અને વિજ્ઞાન પ્રવાહ 53.12%
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ શ્રી જનતા કેળવણી મંડળ, ખેરગામ સંચાલિત જનતા માધ્યમિક શાળા, ખેરગામ દ્વારા એસ.એસ.સી તથા એચ.એસ.સી (સામાન્ય અને…
-
વલસાડના પારનેરા-પારડીના યુવાન તરુણ પટેલ પી.એચ.ડી. થયા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગા મ વલસાડ જિલ્લાના પારનેરા-પારડી ગામના વાંકી ફળિયાના પ્રતિભાશાળી યુવાન તરુણ પ્રદીપભાઇ પટેલે શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ…
-
A.B. સ્કૂલ, ચીખલીમાં ખેરગામ તાલુકાની દીકરીનો ગૌરવ: મહિમા બ્રિજેશ પટેલે 12 સાયન્સમાં 94% સાથે શાળામાં બીજું સ્થાન મેળવ્યું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીની મહિમા બ્રિજેશ પટેલે બોર્ડ પરીક્ષા 2026માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.ચીખલી સ્થિત…
-
ખેરગામ નાંધઈ પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ 5 ની વિદ્યાર્થીની આરોહી સેજલબેન પટેલે શાળાનું તેમજ…
-
ખેરગામના ટપાલીને ભાવભીની વિદાય અપાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખાતે લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર ટપાલી શ્રી મંગુભાઈ રડીયાભાઈ પટેલને નિવૃત્તિ પ્રસંગે ભાવભીની વિદાય…
-
ખેરગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને શાંતિ અને સુમેળ જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની બેઠક…
-
ખેરગામ તાલુકાના વાવ ગામના દેસાઈ ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. આ મુદ્દે સમાચાર પ્રસિદ્ધ થતાં વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવી બુધવારે સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વાવ ગામના દેસાઈ ફળિયામાં આવેલ બોરનો હેન્ડપમ્પ છેલ્લા કેટલાક સમયથી બંધ પડ્યો હતો, જેના કારણે સ્થાનિક…
-
ખેરગામ તાલુકાના વાવ ગામના દેસાઈ ફળિયામાં પાણીની ગંભીર સમસ્યાને કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ પાણી નહીં તો મત નહીં”ના સૂત્ર સાથે આવનારી ચૂંટણીના બહિષ્કારની ચીમકી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના વાવ ગામના દેસાઈ ફળિયામાં પાણીની ગંભીર સમસ્યાને કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. ફળિયામાં…
-
ખેરગામ ખાતે રાતેબ-એ-રિફાઈનો કોમી એકલાસના માહોલ વચ્ચે ભવ્ય જલસો યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: ખેરગામ ખાતે શનિવારના રાત્રે રાતેબ-એ-રિફાઈનો શાનદાર અને નુરાની જલસો ધર્મપ્રેમી જમીર અહમદ ગુલામ મુસ્તફા…








