KHERGAM
-
શાળા–આંગણવાડીના બાળકોની સુરક્ષાને ખતરામાં મૂકતા ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ :ડૉ. નિરવ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડના રાખોડીયા તળાવ વિસ્તારમાં આવેલી આંગણવાડી, જેનો નિર્માણ કાર્ય ફક્ત 7 મહિના પહેલા પૂર્ણ થયું…
-
ધરમપુર ખાતે જર્જરિત રાજમહેલમાં લો (કાયદાશાસ્ત્ર) કોલેજ અને દેશના મહાન ક્રાંતિવીરોનું મ્યુઝિયમ બાબતે નીતિ વિષયક બાબત જણાવતા મુખ્યમંત્રીને નીતિવિષયક નિર્ણય લઈ યોગ્ય કાર્યવાહી કરવા બાબતે ડો.નિરવ પટેલે રજૂઆત કરી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વલસાડ જિલ્લાના ધરમપુર…
-
ખેરગામની મહિલા સરપંચ ઝરણાબેન પટેલનું નાણામંત્રીના હસ્તે સન્માન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ગ્રામ પંચાયતની સરપંચ ઝરણાબેન પટેલનું દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત સરપંચ સન્માન સમારોહમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ…
-
ખેરગામ તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ-2025 ઉત્સાહભેર યોજાયો —યુવા મહોત્સવ યુવાનોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો સારો અવસર છે: પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ યુવા મહોત્સવ યુવાનોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો એક સારો અવસર છે — એવા પ્રેરક શબ્દો ખેરગામ…
-
સમસ્ત આદિવાસી સમાજ વલસાડ દ્વારા તીઘરા ગામે બિરસા મુંડાજીની 150 મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ મહાન જનનાયક અને ક્રાંતિસૂર્ય બિરસા મુંડાજીની 150મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.સમસ્ત…
-
ડો.નિરવ પટેલ અને મનીષ શેઠ સહિતના આદિવાસી સમાજના આગેવાનોના હસ્તે મધ્યપ્રદેશમાં બિરસા મુંડાજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંદલા તાલુકાના ખવાસા ગામમાં ગુજરાત,રાજસ્થાન,મધ્ય પ્રદેશ,મહારાષ્ટ્રમાંથી આવેલ આદિવાસી સમાજના યુવાનો દ્વારા બિરસા…
-
ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળાના યજમાન પદે પાટી કેન્દ્રના સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025–26 શનિવારે ઉત્સાહભેર યોજાયું હતું.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ બાળકોમાં સંશોધનની જીજ્ઞાસા વધવા, નવી ટેક્નોલોજીનો પરિચય મળે અને પાંગરતી પ્રતિભાને વિકાસ માટે વિશાળ મંચ મળે…
-
સમસ્ત આદિવાસી સમાજ વલસાડ દ્વારા વલસાડમાં ધરમપુર ચોકડી ખાતે બિરસા મુંડાજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડ જિલ્લો આદિવાસી બહુધા વસ્તી ધરાવતો હોવા છતાં આજદિનસુધી આદિવાસી સંસ્કૃતિ કે મહામાનવોની નોંધપાત્ર રીતે નોંધ…
-
વાંસદા તાલુકાની ખેલ મહાકુંભની ખો-ખો સ્પર્ધામાં વાંસદા હોમગાર્ડ યુનિટની બહેનોની ટીમ બીજા ક્રમે રહી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી જિલ્લાના વાંસદા તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ કુરેલીયા ખાતે યોજાયો હતો. જેમાં ખો-ખો સ્પર્ધામાં પીપલખેડની ટીમે…
-
ખેરગામ–ચીખલી રોડ પર સમયસર બસ સેવા ન મળતા પીપલગભાણ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે ચિંતામાં મુકાયા.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ચીખલી–પીપલગભાણ ખાતે આવેલી સાર્વજનિક હાઇસ્કૂલમાં ખેરગામ તાલુકાના અનેક ગામોના વિદ્યાર્થીઓ દરરોજ અવર જવર કરે છે. પરંતુ…