LAKHTAR
લખતર મોડેલ શાળામાં હવા વગરની સાઇકલોનું વિતરણ થયું હોવાનું સામે આવ્યું.
તા.15/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર છાત્રાઓને તડકામાં સાયકલ ઢસડી પંચરની દુકાને પહોંચવું પડયું, સુરેન્દ્રનગર જિલ્લામાં લખતરની સરકારી શાળામાં સરકારની વિદ્યાર્થિનીઓને મફત…
લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે ધારાસભ્યના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
તા.13/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ, વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહુર્ત કરાયું, ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં…
સુરેન્દ્રનગર LCB પોલીસે લખતરના તલવણી ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.
તા.17/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિદેશી દારૂની મોટી બોટલો નંગ 108 તથા નાના ચપલા નંગ 528 ટેટ્રા પેકિંગના પાઉચ 46 એમ…
સુરેન્દ્રનગર જિલ્લામાં રૂ. ૬.૪૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ભદ્રેશી વણા રસ્તાના ખાતમુહૂર્ત કરાયું.
તા.14/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધારાસભ્ય પી.કે પરમાર સહિત પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લામાં ભદ્રેશી અને વણા ગામને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત…
સુરેન્દ્રનગર નેત્રમ પોલીસ ટીમે ગુમ થયેલ કારની ચાવી પરત અપાવી
તા.28/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમાર પોલીસ મુખ્ય મથક સુરેન્દ્રનગર નાઓના…
લખતરના ઢાંકી પાસે આવેલી સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય નર્મદા કેનાલમાંથી અજાણ્યાં પુરુષનો મૃતદેહ મળ્યો.
તા.05/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં ઢાંકી પાસે આવેલ સાત નાળાના સાયફનમાંથી અજાણયા પુરુષનો મૃતદેહ મળી આવ્યાની ઘટના સામે આવી…
લખતર તાલુકામા પેટ્રોલપંપ પર પેટ્રોલ,ડીઝલની અંદર ભેળસેળ કરીને વેચાણ કરાતુ હોવાની ગ્રાહકોમાં ઉઠી ફરિયાદ
તા.05/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામા અમુક પેટ્રોલપંપ પર ભેળસેળ યુક્ત પેટ્રોલ, ડીઝલનુ વેચાણ થતું હોવાની વાહન ચાલકોમા…
લખતરના વિઠ્ઠલગઢ ગામના મોતીહર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત
તા.02/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના વિઠ્ઠલગઢ ગામના મોતીહર તલાવમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી આવી હતી અને આ…
સુરેન્દ્રનગર જીલ્લામાં પાંચ સ્થળોએ યોજાયેલ નિઃશુલ્ક સમર યોગ કેમ્પનો સમાપન
તા.30/05/2025/ બાવળિયા ઉમેશભાઈ વાત્સલ્યમ સમાચાર સુરેન્દ્રનગર હાલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને બાળકો મોટી ફી ભરીને સમર કેમ્પમાં ભાગ…
લખતર વિરમગામ હાઈવે પર આવેલ ગેથળાના વીડમાં આગ ભભૂકતા નુકસાન મોટું નુકસાન
તા.15/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગેથળાના વીડમાં આગ લાગવાનો કોલ આવતા જ ફાયરબ્રિગેડ તેની ટીમ સાથે રવાના થઈ ફાયર ફાયટરની ટીમે પાણીના…










