MANDAVI
ગ્રામ્ય કક્ષાએ પાણી પુરવઠા યોજનાઓનું અસરકારક અને યોગ્ય સંચાલન પાણી વેરાની વસુલાતમાં નિયમિતતા આવે તેમજ ગ્રામ પંચાયત સક્ષમ બને તે હેતુથી પાણી પુરવઠા વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા પાણી વેરા પ્રોત્સાહન યોજના જાહેર કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૧૭ જાન્યુઆરી : ગ્રામ્ય કક્ષાએ પાણી પુરવઠા યોજનાઓનું અસરકારક અને યોગ્ય…
માંડવીની શેઠ એસ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા શૈક્ષણિક પ્રવાસ : જ્ઞાન,સંસ્કૃતિ અને આનંદનો ત્રિવેણી સંગમ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી (કચ્છ),તા.17 જાન્યુઆરી : પુસ્તકિયા જ્ઞાનની સાથે પ્રત્યક્ષ અનુભવ વિદ્યાર્થીના જીવન…
કચ્છમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘પૂર્ણાની પોષણ ઉડાન -૨૦૨૬’ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૧૫ જાન્યુઆરી : કચ્છની આંગણવાડીમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…
માંડવી ખાતે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાશે.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી ,તા-૧૫ જાન્યુઆરી : માંડવી ખાતે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક…
માંડવી લોહાણા કન્યા છાત્રાલયમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી : વિવેકાનંદના વિચારો સાથે યુવાનોને નેતૃત્વની પ્રેરણા.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા- ૧૪ જાન્યુઆરી : માંડવીની શેઠશ્રી પુરુષોત્તમ કાનજી પવાણી લોહાણા તેમજ…
દિવ્યાંગ આશરાધામ નાની ખાખર ખાતે દિવ્યાંગ પરીવારોને મિષ્ટાન ની કીટ નુ વિતરણ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૧૩ જાન્યુઆરી : શ્રી વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત દિવ્યાંગ આશરાધામ…
કચ્છમાં વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓના વેચાણ સામે સર્ચ ઓપરેશન ચલાવી કડક કામગીરી હાથ ધરાઈ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી. – માંડવી કચ્છ. માંડવી ,તા-૧૩ જાન્યુઆરી : દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ…
ધોળાવીરા ખાતે ૧૦મી જાન્યુઆરીએ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી ,તા-૦૯ જાન્યુઆરી : ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ…
સરકારી કાગળિયાની કિંમત માનવ જીંદગી કરતા વધુ? : આયુષ્માન કાર્ડના ‘સેન્ટ્રલાઈઝ્ડ’ વહીવટમાં દર્દીઓ રામભરોસે!
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા.9 જાન્યુઆરી : કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ અંતર્ગત…
માંડવીની કોલેજોમાં ગુંજ્યો વ્યસન મુક્તિનો નાદ : “વ્યસનને નકારો જીવનને અપનાવો” નાટક દ્વારા યુવાઓને જાગૃત કરાયા.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા.-૦૮ જાન્યુઆરી : મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આયોજિત ‘શિક્ષાપત્રી…










