MODASA
-
શામળાજી પોલીસે ઇંડા પેકીંગ કરવાની કાગળની ટ્રેનો સામાનની આડમાં લવાતો 32 લાખથી વધુ રૂપિયા સાથે 1 આરોપીને ઝડપી પાડ્યો
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ શામળાજી પોલીસે ઇંડા પેકીંગ કરવાની કાગળની ટ્રેનો સામાનની આડમાં લવાતો 32 લાખથી વધુ રૂપિયા સાથે…
-
અરવલ્લી જિલ્લાના શામળાજી મુકામે તા.૦૩.૧૧.૨૦૨૫ થી તા.૦૫.૧૧.૨૦૨૫ સુધી કાર્તિકી પૂર્ણીમાના મેળા ને લઇ જાહેરનામું પ્રસિદ્ધ
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાના શામળાજી મુકામે તા.૦૩.૧૧.૨૦૨૫ થી તા.૦૫.૧૧.૨૦૨૫ સુધી કાર્તિકી પૂર્ણીમાના મેળા ને લઇ જાહેરનામું પ્રસિદ્ધ…
-
અરવલ્લી : ખેતીવાડી વિભાગ ધ્વારા કમોસમી વરસાદમાં નુકશાન થયેલ ખેડૂતોનું ગ્રામસેવકો એ સર્વે હાથ ધર્યું – કયા ખેડૂતોને મળશે વળતર.!!
અરવલ્લી અહેવાલ: હિતેન્દ્ર પટેલ અરવલ્લી : ખેતીવાડી વિભાગ ધ્વારા કમોસમી વરસાદમાં નુકશાન થયેલ ખેડૂતોનું ગ્રામસેવકો એ સર્વે હાથ ધર્યું –…
-
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા સરદાર પટેલ અને ઈન્દિરા ગાંધીજી ને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.
અરવલ્લી અહેવાલ: હિતેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા સરદાર પટેલ અને ઈન્દિરા ગાંધીજી ને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો અરવલ્લી જિલ્લામાં આજે…
-
મેઘરજ : ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેતીપાકો ને નુકશાન, ભગવતી પુરા કંપા વિસ્તારમાં અડદ,મગફળી, ભીંડા નો પાક નષ્ટ – તૈયાર થયેલ પાક ખેતરમાં જ ઊગી નિકળ્યો
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ મેઘરજ : ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેતીપાકો ને નુકશાન, ભગવતી પુરા કંપા વિસ્તારમાં અડદ,મગફળી, ભીંડા…
-
અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ‘રન ફોર યુનિટી’નું આયોજન
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ‘રન ફોર યુનિટી’નું આયોજન અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વહેલી…
-
મોડાસા ટાઉન પોલીસે વિદેશીદારૂ ક્વાટર્સ નંગ.432 તથા બિયર ટીન નંગ-496 મળી કુલ કીમત.રૂ.1,32,480/-ના પ્રોહિ મુદ્દામાલ સાથે 1 ને દબોચ્યો
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ મોડાસા ટાઉન પોલીસે વિદેશીદારૂ ક્વાટર્સ નંગ.432 તથા બિયર ટીન નંગ-496 મળી કુલ કીમત.રૂ.1,32,480/-ના પ્રોહિ મુદ્દામાલ…
-
શામળાજી મંદિર ખાતે યોજાશે તુલસી વિવાહ, પત્રકાર પરિષદ યોજાઈ – શામળાજી ટ્રસ્ટ ધ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
અરવલ્લી અહેવાલ: હિતેન્દ્ર પટેલ શામળાજી મંદિર ખાતે યોજાશે તુલસી વિવાહ, પત્રકાર પરિષદ યોજાઈ – શામળાજી ટ્રસ્ટ ધ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો…
-
મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતોમાં નારાજગીનો માહોલ, ટેકાના ભાવે મગફળીના દર ન મળતાં વિરોધ
અરવલ્લી અહેવાલ: હિતેન્દ્ર પટેલ મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતોમાં નારાજગીનો માહોલ, ટેકાના ભાવે મગફળીના દર ન મળતાં વિરોધ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક…
-
શ્રી અર્બુદા આંજણા સમાજ સેવા મંડળ શામળાજી પ્રદેશની 26મી સાધારણ સભા અને સ્નેહ મિલન સંમેલન ખોડંબા મુકામે યોજાયો
અરવલ્લી અહેવાલ: હિતેન્દ્ર પટેલ શ્રી અર્બુદા આંજણા સમાજ સેવા મંડળ શામળાજી પ્રદેશની 26મી સાધારણ સભા અને સ્નેહ મિલન સંમેલન ખોડંબા…









