MODASA
શામળાજી મંદિર ખાતે કાર્તિકી પૂનમ ને લાખો ભકતોએ શામળિયા દર્શન કરી ધન્યતા અનુભવી – નાગધરા કુંડમાં આસ્થા રૂપી ડૂબકી લગાવી.. આજના દિવસનું ખાસ મહત્વ
અરવલ્લી અહેવાલ: હિતેન્દ્ર પટેલ શામળાજી મંદિર ખાતે કાર્તિકી પૂનમ ને લાખો ભકતોએ શામળિયા દર્શન કરી ધન્યતા અનુભવી – નાગધરા કુંડમાં…
અરવલ્લી : અમદાવાદથી 75 લાખની મસમોટી રકમની મર્સીડીઝ કાર ચોરી કરી ફરાર શક્સને શામળાજી પોલીસે ઝડપી પાડ્યો
અરવલ્લી અહેવાલ: હિતેન્દ્ર પટેલ અરવલ્લી : અમદાવાદથી 75 લાખની મસમોટી રકમની મર્સીડીઝ કાર ચોરી કરી ફરાર શક્સને શામળાજી પોલીસે ઝડપી…
અરવલ્લી : પોલીસતંત્ર ઉંઘતું રહ્યું, SMC ત્રાટકી 3.48 લાખનો દારૂ ઝડપ્યો , રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં SMC ના દબદબો.!! બાયડ ખાતે દારૂ મંગાવનાર કોણ…?
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ અરવલ્લી : પોલીસતંત્ર ઉંઘતું રહ્યું, SMC ત્રાટકી 3.48 લાખનો દારૂ ઝડપ્યો , રૂરલ પોલીસ સ્ટેશન…
અરવલ્લી જિલ્લા માહિતી વિભાગ, રેડક્રોસ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેક-અપ કેમ્પ યોજાયો
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લા માહિતી વિભાગ, રેડક્રોસ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેક-અપ કેમ્પ…
અરવલ્લી : ભિલોડાના સુનોખ પંથકમાં કમોસમી વરસાદ, સતત વરસતા વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા
અરવલ્લી અહેવાલ: હિતેન્દ્ર પટેલ અરવલ્લી : ભિલોડાના સુનોખ પંથકમાં કમોસમી વરસાદ, સતત વરસતા વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા અરવલ્લી જિલ્લામાં હજુ…
અરવલ્લી જિલ્લામાં SIR અંતર્ગત મતદારયાદીની વિશેષ સઘન સુધારણા કાર્યક્રમ
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લામાં SIR અંતર્ગત મતદારયાદીની વિશેષ સઘન સુધારણા કાર્યક્રમ ૩૦-ભિલોડા, ૩૧-મોડાસા અને ૩૨-બાયડ –માં કુલ…
ભિલોડા : સરસ્વતી કન્યા વિદ્યાલય, ગલીસેમરોના આચાર્ય ગંગાબેન પાંડોર નો વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો
અરવલ્લી અહેવાલ: હિતેન્દ્ર પટેલ ભિલોડા : સરસ્વતી કન્યા વિદ્યાલય, ગલીસેમરોના આચાર્ય ગંગાબેન પાંડોર નો વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો ભિલોડા…
શામળાજી ખાતે ભવ્ય તુલસી વિવાહ યોજાયો,હજારો ભક્તો એ ભગવાન વિષ્ણુ અને તુલસીજી ના વિવાહના દિવ્ય દર્શન કર્યા
અરવલ્લી અહેવાલ: હિતેન્દ્ર પટેલ શામળાજી ખાતે ભવ્ય તુલસી વિવાહ યોજાયો,હજારો ભક્તો એ ભગવાન વિષ્ણુ અને તુલસીજી ના વિવાહના દિવ્ય દર્શન…
અરવલ્લી: જિલ્લામાં કેટલાક વિસ્તારમાં ડીએપી ખાતર ની અછત..!!! ખેડૂતો ને દસ દિવસથી નથી મળી રહ્યું ખાતર, કાળાબજારમાં 2100 રૂપિયા એ ખાતર વહેંચાઈ રહ્યું છે – ખેડૂતો
અરવલ્લી અહેવાલ: હિતેન્દ્ર પટેલ અરવલ્લી: જિલ્લામાં કેટલાક વિસ્તારમાં ડીએપી ખાતર ની અછત..!!! ખેડૂતો ને દસ દિવસથી નથી મળી રહ્યું ખાતર,…
શામળાજી પોલિસસ્ટેશન વિસ્તારના દહેગામડા ગામે કનકનાથ સમાધી રામાપીર મંદિરમાં થયેલ ઘરફોડ ચોરી,તેમજ અમદાવાદ જીલ્લાના કુલ-૩ ગુન્હાનો આરોપી ઝડપાયો
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના દહેગામડા ગામે કનકનાથ સમાધી રામાપીર મંદિરમાં થયેલ ઘરફોડ ચોરી,તેમજ અમદાવાદ જીલ્લાના…










