MORBI CITY / TALUKO
MORBI:વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદી ના જન્મદિને મોરબીમાં મેદસ્વિતા નિવારણ યોગ શિબિરનો મંગલ પ્રારંભ:
MORBI:વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિને મોરબીમાં મેદસ્વિતા નિવારણ યોગ શિબિર નો ધારાસભ્ય દૂર્લભજીભાઈ દેથરીયા ની પ્રેરક ઉપસ્થિતિમાં મંગલ પ્રારંભ:…
TANKARA:નેસડા(ખા) ગામની વનીકરણ ટીમને ગુજરાત સરકાર અને સદભાવના ટ્રસ્ટ તરફથી Climate Change Award અને 25000 રૂપિયાનું પુરસ્કાર
TANKARA:નેસડા(ખા) ગામની વનીકરણ ટીમને ગુજરાત સરકાર અને સદભાવના ટ્રસ્ટ તરફથી Climate Change Award અને 25000 રૂપિયાનું પુરસ્કાર આજના ગૌરવમય પ્રસંગે,…
MALIYA (Miyana:માળીયા નજીક નેશનલ હાઈવે પરથી ક્રૂર રીતે બોલેરોમા લઈ જવાતાં 9 પશુઓ સાથે બે શખ્સો ઝડપાયા
MALIYA (Miyana:માળીયા નજીક નેશનલ હાઈવે પરથી ક્રૂર રીતે બોલેરોમા લઈ જવાતાં 9 પશુઓ સાથે બે શખ્સો ઝડપાયા માળીયા મીયાણા ત્રણ…
MORBI:મોરબીમાં અગાઉ બોલાચાલી ઝઘડાનો ખાર રાખી સામાજિક કાર્યકરને એક શખ્સે માર મારી આપી જાનથી મારી નાંખવાની ધમકી
MORBI :મોરબીમાં અગાઉ બોલાચાલી ઝઘડાનો ખાર રાખી સામાજિક કાર્યકરને એક શખ્સે માર મારી આપી જાનથી મારી નાંખવાની ધમકી મોરબી શહેરમાં…
MORBI:મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી
MORBI:મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબીના કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન અને સરસ્વતી નિકેતન આશ્રમની બાજુમાં…
MORBI:મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ
MORBI:મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબી જિલ્લા હોમગાર્ડઝના ટંકારા યુનિટ ખાતે ફરજ…
MORBI:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરથી મોરબી ખાતે ‘મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પ’ યોજાશે
MORBI:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરથી મોરબી ખાતે ‘મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પ’ યોજાશે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા મન કી…
MORBI મોરબીના બગથળા ગામે મેગા આયુષ કેમ્પ યોજાશે
MORBI મોરબીના બગથળા ગામે મેગા આયુષ કેમ્પ યોજાશે આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની…
MORBI:મહેન્દ્રનગર ITI ખાતે મોરબી તાલુકા કક્ષાનો ભરતીમેળો યોજાશે
MORBI:મહેન્દ્રનગર ITI ખાતે મોરબી તાલુકા કક્ષાનો ભરતીમેળો યોજાશે મોરબી જિલ્લાની રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૮-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે…
MORBI:અજાણ્યા કારણોસર મરણ પામનાર મૃતકની ઓળખ મેળવવા મોરબી તાલુકા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ!
MORBI:અજાણ્યા કારણોસર મરણ પામનાર મૃતકની ઓળખ મેળવવા મોરબી તાલુકા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ! ( અહેવાલ:- શ્રીકાંત પટેલ વાત્સલ્યમ્ સમાચાર…








