MULI
-
GST ઘટાડાના ઉત્સવો ઉજવણી કરતી સરકાર સામે ખેડૂતો ખફા!!
તા.28/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખેડૂતોને GST ઘટાડા સામે કોઈ ફાયદો મળતો નથી નો આક્રોશ – રાજેશભાઇ પટેલ, ટ્રેકટર કંપનીઓ ઉપર…
-
મુળી તાલુકાનાં ભેટની સીમમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું, મુળી પોલીસ અને ખાણ ખનિજ વિભાગની કાર્યવાહી 19.9 લાખનો મુદામાલ કબ્જે કરી નવ શખ્સો સામે કાર્યવાહી
તા.12/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભુ-માફિયાઓ દ્વારા ખનિજ સંપત્તિનું ખનન અને વહન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા…
-
મૂળી બસ સ્ટેન્ડ પર પાયાની સુવિધાઓના અભાવ સામે NSUI એ આવેદનપત્ર આપ્યું.
તા.11/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિદ્યાર્થીઓ રિઝર્વેશન, અને CCTV કેમેરાની માંગ સાથે એસ. ટી. ડેપોની મુશ્કેલીઓનો મુદ્દો ગરમાયો, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી…
-
મુળી તાલુકાનાં શેખપર ગામે કરોડોની સરકારી જમીન પર ગેરકાયદેસર હોટલ દુકાનો પર બુલડોઝર ફેરવાયું.
તા.31/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના શેખપર ગામે આવેલા સર્વે નંબર ૪૬૬/૧/પૈકી ૪માં અંદાજે રૂ.૧.૫ કરોડની કિંમતની સરકારી…
-
મુળીના દાધોળીયામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદે કેશા ઝાલાની નિમણૂંક
તા.07/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સમાજને સરકારી ગ્રાન્ટ અને યોજનાઓનો લાભ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે તમામ પ્રયાસો કરાશે સુરેન્દ્રનગર જિલ્લાના…
-
મુળી તાલુકાનાં ધોળીયા ગામે દેશીદારૂનું ધુમ વેચાણ, ગ્રામજનોએ પોલીસને કરી હતી અનેક રજૂઆત
તા.02/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મુળી પોલીસને અનેક વખત ફોન દ્વારા જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરતા નથી સુરેન્દ્રનગર જિલ્લાના મુળી…
-
મુળી તાલુકાના ખાખરાળા ગામે આપ ખેડૂત નેતા રાજુ કરપડાની આગેવાનીમાં ખેડૂત મીટીંગ યોજાય હતી
તા.14/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ઐતિહાસિક સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. હાલ ગામડે ગામડે ફરી મજબૂત ખેડૂત સંગઠન બનાવવામાં આવી…
-
મુળીના ઉમરડા કન્યાશાળા ના આચાર્ય દ્વારા વિધાર્થીનીઓ પાસે ગાડી સાફ સફાઈ કરાવતાનો વિડીયો થયો વાયરલ
તા.14/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અગાઉ પણ આ આચાર્ય નટવરસિંહ પરમાર અનેક વાદ વિવાદમાં સંડોવાયેલા, સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી તાલુકાનાં ઉમરડા કન્યા…
-
દુધઈ ઉપસરપંચ દ્વારા જયા પાર્વતી વ્રત રહેતી બાળાઓ ને ફરાળ કીટ વિતરણ
તા.13/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લાનાં મુળીના દુધઈ ગામે જયા પાર્વતી વ્રત રહેતી બાળાઓ ને ફરાળ માટે પેંડા-ચવાણું બોક્ષ કીટનું વિતરણ…
-
વડવાળા મંદિર દુધરેજ ધામના મહંત શ્રી કનીરામ બાપુના જન્મ દિવસની અનોખી ઉજવણી
તા.01/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દુધઈના પ્રસિધ્ધ મેઘસ્વામી ની તલાવડી મુકામે ઉજવણી સુપ્રસિધ્ધ વડવાળા દેવ દુધરેજ મંદિર ના મહંત શ્રી કનીરામ…









