NAKHATRANA
-
સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણામાં ત્રિ-દિવસીય રાષ્ટ્રવાદી કાર્યક્રમોની ધામધૂમથી ઉજવણી કરાઇ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નખત્રાણા,તા-૧૩ ઓગસ્ટ : ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સારસ્વતમ્ સંચાલિત…
-
સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણાના ઐતિહાસિક પરિણામ બદલ ટ્રસ્ટ દ્વારા વિધાર્થીઓ, આચાર્ય તેમજ શિક્ષકોનું સન્માન કરાયું.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નખત્રાણા ,તા-૦૯ ઓગસ્ટ : ૭૦ ના દાયકાથી શિક્ષણને સમર્પિત સારસ્વતમ્ ટ્રસ્ટ-…
-
નખત્રાણામાં અટલ ભૂજલ યોજના હેઠળ ખેડૂતોને અપાઈ તાલીમ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નખત્રાણા,તા-૦૮ ઓગસ્ટ : અટલ ભૂજલ યોજના હેઠળ નખત્રાણા તાલુકાના ખેડૂતોને અપાઈ…
-
એમ્બુલન્સ વિના નિરોણા પી.એચ.સી.નુ આરોગ્ય તંત્ર ડગમગ્યું: ધારાસભ્ય ગ્રાન્ટ અથવા CSR ફંડની એમ્બુલન્સ પરત આપવાની માંગ કરાઇ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નખત્રાણા,તા-૦૭ ઓગસ્ટ : નખત્રાણા તાલુકાના નિરોણા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (P.H.C.)માં…
-
સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ- નિરોણાના નાનકડા વિધાર્થીઓનો મોટો સંદેશ: વડાપ્રધાનને રક્ષાસૂત્ર મોકલી રાષ્ટ્ર રક્ષાનો સંકલ્પ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નખત્રાણા,તા-૦૭ ઓગસ્ટ : રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પવિત્ર સ્નેહનું પ્રતિક છે, પણ જ્યારે…
-
ગાંધી કચ્છ યાત્રા શતાબ્દીની ઉત્સાહભેર ઉજવણી નિરોણાની એસ.એસ.પી.એ હાઇસ્કૂલ મધ્યે કરાઇ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટર :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નિરોણા, તા.૨૫ : જુલાઈ : શ્રી સારસ્વતમ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણા…
-
સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણા ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પનું સફળ આયોજન.
વાત્સલ્યમ્ સમાચાર. રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નખત્રાણા,તા-૨૪ જુલાઈ : સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણા ખાતે આર.બી.એસ.કે. તેમજ પ્રાથમિક…
-
ટ્રાફિક જાગૃતિ તરફ મહત્વપૂર્ણ પગલાંના ભાગરુપ – નિરોણા પોલીસ સ્ટેશન અને SSPA-હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયુ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નખત્રાણા,તા. ૨૨ જુલાઈ : પાવરપટ્ટી વિસ્તારમાં લોક જાગૃતિના ભાગરુપ નિરોણા પોલીસ…
-
નખત્રાણાના ૭ મધ્યાહન ભોજન કેન્દ્ર ખાતે સંચાલકોની જગ્યા માટે અરજી કરી શકાશે.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નખત્રાણા,તા-૨૧ જુલાઈ : નખત્રાણા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં સંચાલકોની…
-
નખત્રાણાના દેવપર ગામે નાણાંકીય સાક્ષરતા જનજાગૃતિ શિબીર યોજાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નખત્રાણા,તા-૧૭ જુલાઈ : ભારતીય રિઝર્વ બેંકના સહયોગથી તથા નાબાર્ડ, બેંક ઓફ બરોડાના…