NATIONAL
-
દીકરાએ જ તેની માતા અને ચાર બહેનોની હિચકારી હત્યા કરી
ઉત્તર પ્રદેશના લખનઉમાં એક હોટલની અંદર 5 લોકોની હત્યાનો બનાવ સામે આવતા સનસનાટી મચી ગઈ. અહીં એક દીકરાએ જ તેની…
-
પંજાબમાં ખેડૂતોએ આપેલા બંધના એલાનને મળી જબરદસ્ત સફળતા, ૨૨૧ ટ્રેનો રદ
પંજાબમાં ખેડૂતોએ આપેલા બંધના એલાનના લીધે ૨૨૧ ટ્રેનો રદ કરવામાં આવી અથવા ડાઇવર્ટ કરવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચા અને…
-
સિગારેટ પીવાથી પુરુષોના જીવનમાંથી સરેરાશ 17 અને સ્ત્રીઓના જીવનમાંથી 22 મિનિટનો ઘટાડો : UCL
સિગારેટ પીવી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તાજેતરના એક સંશોધનમાં સિગારેટ સાથે સંકળાયેલા ગંભીર સ્વાસ્થ્ય જોખમોને લગતા ચોંકાવનારા…
-
મણિપુરમાં મે 2023થી ચાલી રહેલી હિંસા માટે મુખ્યમંત્રી એન. બિરેન સિંહે જાહેરમાં માફી માંગી
નવી દિલ્હી. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજ્યમાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી હિંસા માટે માફી માંગી છે. તેમણે આશા…
-
કેજરીવાલની મોટી જાહેરાત, પૂજારીઓ અને ગ્રંથીઓને મહિને રૂ.18000ની સન્માન રાશિ આપશે
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓ માટે વધુ એક યોજનાની જાહેરાત કરી છે. વરિષ્ઠ નાગરિકો…
-
બિહારમાં BPSC પેપર લીક મામલો ઉગ્ર બન્યો, વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા વોટર કેનન અને લાઠીચાર્જ
બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC)ના પેપર લીકનો મામલો હવે જોર પકડતો જોવા મળી રહ્યો છે. જેને લઈને આજે વિદ્યાર્થીઓ પટનાના…
-
વિદેશમાં વસતા 1.2 લાખ ભારતીયો મતદારોમાંથી લોકસભાની ચૂંટણીમાં માત્ર 2,958 મતદારોએ મતદાન કર્યું
વિદેશમાં રહેતા ભારતીયોએ લોકસભા ચૂંટણીમાં ઉત્સાહ દર્શાવ્યો ન હતો, ECએ આંકડા જાહેર કર્યા નવી દિલ્હી. વિદેશમાં વસતા ભારતીયોએ (ઓવરસીઝ ઈન્ડિયન્સ)…
-
ભાજપ ધારાસભ્ય પોતાના હરીફોને HIV સંક્રમિત મહિલાઓ દ્વારા હની-ટ્રેપમાં ફસાવતાનો આરોપ
કર્ણાટકની સીઆઈડી અને એસઆઈટીએ ભાજપ ધારાસભ્ય મુનિરત્ના નાયડુ અને ત્રણ સાથીઓ દુષ્કર્મના કેસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેના માટે…
-
અન્ના યુનિવર્સિટી રેપ કેસની તપાસ SIT કરશે, કોર્ટે ચેન્નાઈ પોલીસને ફટકાર લગાવી
ચેન્નાઈ. મદ્રાસ હાઈકોર્ટે શનિવારે અન્ના યુનિવર્સિટીના કેમ્પસમાં એક વિદ્યાર્થીની જાતીય સતામણીની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાનો નિર્દેશ…
-
રામસખા આશ્રમના બાબા ઓમકાર મિશ્રા વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ
એક મહિલાએ સાગરના બાંદ્રી પોલીસ સ્ટેશનમાં સ્થિત રામસખા આશ્રમના બાબા ઓમકાર મિશ્રા (નાથેશ્વર ધામ સરકાર) વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો…









