NATIONAL
-
ભારતીય હવામાન વિભાગએ આગામી 7 દિવસ માટે ભારે વરસાદ અંગે એલર્ટ જાહેર કર્યું
આંદામાન અને નિકોબાર ટાપુઓમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 21 સપ્ટેમ્બરે ઉત્તર આંદામાન સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી વાવાઝોડાની…
-
કેન્દ્ર સરકારે IT નિયમો 2021માં સુધારો કર્યો તે ગેરબંધારણીય : બોમ્બે હાઈકોર્ટ
બોમ્બે હાઇકોર્ટે શુક્રવારે IT નિયમમાં 2023માં જે બદલાવ કરવામાં આવ્યો હતો એને ગેરકાયદેસર ગણાવ્યો છે. સોશિયલ મીડિયા પર સરકાર વિશે…
-
‘લોકોને લડાવી ભાજપ રાજકીય રોટલાં શેકે છે…’ હેમંત સોરેન
મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે, જ્યાં લોકો વચ્ચે વિવાદ કે ઝઘડો થાય છે, ત્યાં તુરંત ભાજપ રાજકીય રોટલા શેકે છે.…
-
‘તિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરની ચરબી, માછલીનું તેલ અને પામ તેલનો ઉપયોગ’ – લેબોરેટરી ટેસ્ટમાં ખુલાસો
આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે અગાઉની YSRCP સરકાર દરમિયાન પ્રખ્યાત તિરુપતિ લાડુ, એક પવિત્ર…
-
ભાજપના મોટા નેતા પર લાગ્યો દુષ્કર્મનો આરોપ
કર્ણાટકના રાજરાજેશ્વરીથી ભાજપના ધારાસભ્ય મુનીરત્ના સામે દુષ્કર્મનો ફરિયાદ નોંધાઈ છે. પોલીસના જણાવ્યાનુસાર, આ ઘટના એક રિસોર્ટમાં બની હતી. ધારાસભ્ય સહિત…
-
વન નેશન વન ઇલેક્શનને કેબિનેટની મંજૂરી
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને મોદી કેબિનેટે મંજૂરી આપી છે. ‘એક દેશ, એક ચૂંટણી’ને લઇને ઉચ્ચ સ્તરીય સમિતિના રિપોર્ટ કેન્દ્રીય મંત્રી…
-
HCના ત્રણ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશો, એક રાજ્ય ચૂંટણી કમિશનરે એક સાથે ચૂંટણીનો વિરોધ કર્યો: કોવિંદ રિપોર્ટ
પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા ચર્ચા દરમિયાન ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના વિચાર સામે વાંધો…
-
દેશના 20 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના !!!
ભારતીય હવામાન વિભાગે આજે 20 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાને રાખી ઍલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ…
-
રેપ પીડિતાની ઓળખ કે તસવીર જાહેર કરવાનો પ્રતિબંધ વોટ્સએપ ગ્રુપો પર પણ લાગુ પડે છે : હાઈકોર્ટે
ઘણી વાર લોકો રેપ પીડિતાની ઓળખ અને તસવીરો વોટ્સએપ પર ધડાધડ શેર કરી નાખતાં હોય છે અને આવી સ્થિતિમાં પીડિતાની…
-
મહિલાને ડરાવીને અથવા ગેરમાર્ગે દોરીને શારીરિક સંબંધ બનાવવો એ બળાત્કાર છે : ઉચ્ચ ન્યાયાલય
ન્યાયમૂર્તિ અનિસ કુમાર ગુપ્તાએ આ ટિપ્પણી કરતાં આગ્રાના રાઘવ કુમાર નામના એક વ્યક્તિની અરજી ફગાવી દીધી હતી. રાઘવે બળાત્કારના કેસને…









