NATIONAL
-
NEET-UGનું ફાઈનલ રીઝલ્ટ જાહેર, ચાર લાખ ઉમેદવારોના રેન્ક બદલાયા
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 18 જુલાઈના રોજ નીટ કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મળેલી સૂચનાઓને અનુસરીને આજે નીટ-યુજી 2024નું…
-
કાંવડ યાત્રા માર્ગ પર નેમ પ્લેટ પર પ્રતિબંધ ચાલુ, સુપ્રીમ કોર્ટે યુપી સરકારની દલીલ ફગાવી
નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટે આજે ફરી એકવાર કહ્યું કે કાંવડ યાત્રા માર્ગ પર ખાદ્યપદાર્થોની દુકાનો પર નેમપ્લેટ લગાવવાના આદેશ પરનો…
-
‘મારો ધર્મ અને મારા ભગવાન સૌથી વધુ મહાન છે’- બધા આજ સાબિત કરવામાં પડ્યા છે : બોમ્બે હાઈકોર્ટ
બોમ્બે હાઈકોર્ટે એક વ્હોટ્સએપ ગ્રૂપમાં કથિતરીતે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાને લઈને બે લોકો વિરુદ્ધ નોંધાયેલા કેસને ફગાવતાં બુધવારે કહ્યું કે…
-
દ્વારકા ઉત્તર વિસ્તારમાં બંદૂકની અણીએ 16 વર્ષની બાળકી પર બળાત્કાર
રાજધાની દિલ્હીના દ્વારકા ઉત્તર વિસ્તારમાં બંદૂકની અણીએ 16 વર્ષની બાળકી પર બળાત્કાર કરવાનો મામલો સામે આવ્યો છે. વિરોધ કરવા પર…
-
સુપ્રીમ કોર્ટના નિર્ણયથી કેન્દ્ર સરકારને આંચકો, ‘ખનિજ પર રોયલ્ટી ટેક્સ નથી’ : સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટે ખનીજ પર રોયલ્ટી અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચુકાદો આપ્યો…
-
ભાજપ સરકારે રાજ્યની લગભગ 600 સ્કૂલને બંધ કરવાનો નિર્ણય કર્યો
અરૂણાચલ પ્રદેશના શિક્ષણ મંત્રી પાસં દોરજી સોનાએ કહ્યું કે સરકારે રાજ્યની લગભગ 600 સ્કૂલને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. એવી…
-
કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિવીરોને બી.એસ.એફ. અને સી.આઈ.એસ.એફ.માં 10 ટકા અનામત આપવાનું એલાન
કેન્દ્ર સરકારે અગ્નિવીરોના સંબંધમાં એક મોટો નિર્ણય લેતાં બીએસએફ અને સીઆઈએસએફમાં 10 ટકા અનામત આપવાનું એલાન કર્યું છે. ગૃહ મંત્રાલયે…
-
રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ પણ ખેડૂતોનું એલાન લઘુત્તમ ટેકાના ભાવ મુદ્દે દિલ્હીની કૂચ ચાલુ રાખીશું
ખેડૂતોની છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી લડાઈના મુદ્દાને હવે કોંગ્રેસ સંસદમાં ઉઠાવશે. લઘુત્તમ ટેકાના ભાવમાં સુધારો કરવા માટે સરકાર પર…
-
મણિપુરની મહિલાઓએ રેલી કાઢી, આસામમાં માર્યા ગયેલા ત્રણ લોકો માટે ન્યાયની માંગ કરી
પીટીઆઈ, ચુરાચંદપુર. મણિપુરના બે મહિલા સંગઠનો, કુકી અને હમાર સમુદાયના, ચૂરાચંદપુર જિલ્લામાં રેલી યોજી હતી. રેલી દરમિયાન, મહિલાએ આસામમાં પોલીસ…
-
બજેટથી ગુજરાત અને આમ જનતાને વધુ કોઈ રાહત નહીં, આંધ્ર-બિહાર માટે મસમોટી જાહેરાતો
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું. નિર્મલા સીતારમણે બજેટમાં અનેક મહત્ત્વની જાહેરાતો કરી છે.…









