NATIONAL
-
‘એફિડેવિટ આપો, નહીં તો દંડ થશે…’, ગેરકાયદે રેતી ખનન પર સુપ્રીમ કોર્ટ નારાજ
નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટે મંગળવારે તમિલનાડુ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ પાસેથી ગેરકાયદેસર રેતી ખનન કેસોની તપાસ અને તેમાં સામેલ કંપનીઓની…
-
‘કેદારનાથ ધામમાં થયું છે 228 કિલો સોનાનું કૌભાંડ’, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો મોટો આરોપ
દિલ્હીના બુરારીમાં કેદારનાથ મંદિરના નિર્માણને લઈને દેશના અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ દિલ્હીમાં…
-
રામ મંદિરના ઉદ્ઘાટન પર સવાલ ઉઠાવનારા શંકરાચાર્યએ કહ્યું- જો PM કોઈ ભૂલ કરશે તો અમે તેમને પણ રોકીશું.
મુંબઈ : જ્યોતિર્મથ શંકરાચાર્ય પીએમ મોદીને મળ્યા પીએમ મોદીએ તાજેતરમાં જ જ્યોતિર્મથ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સાથે મુલાકાત કરી હતી, જેમણે…
-
‘જ્યાં સુધી ઠાકરે સીએમ નહીં બને ત્યાં સુધી મનને શાંતિ નહીં મળે’ : શંકરાચાર્ય
મુંબઈ : ઉત્તરાખંડમાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સોમવારે ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસસ્થાન માતોશ્રી ખાતે મળ્યા હતા. તેઓ ઠાકરેના…
-
મણિપુરમાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના એક જવાન શહીદ
કુકી આતંકવાદીઓએ રવિવારે મણિપુરના જીરીબામમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પર હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફનના એક જવાન શહીદ થયાં હતા…
-
દુ:ખ વહેંચવા માટે પેરોલ આપી શકાય તો ખુશીના પ્રસંગે પણ પેરોલ આપવી જોઈએ : બોમ્બે હાઈકોર્ટે
બોમ્બે હાઈકોર્ટે અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જઈ રહેલા પુત્રને વિદાય આપવા માટે જેલમાં બંધ વિવેક શ્રીવાસ્તવના પેરોલ મંજૂર કર્યા હતા. હાઈકોર્ટે…
-
મુસ્લિમ મહિલાઓ માટે ભરણપોષણ સ્વીકાર્ય નહીં, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સુપ્રીમ કોર્ટના આદેશને પડકારશે
નવી દિલ્હી. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે રવિવારે કહ્યું છે કે તે સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકારશે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે…
-
‘ભાજપે રચેલું ભય અને ભ્રમનું જાળું તૂટ્યું’ : રાહુલ ગાંધી
સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ઈન્ડિયા બ્લોકની ભવ્ય જીત બાદ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા…
-
7 રાજ્યોમાં 13 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં 13 માંથી 10 બેઠક ઈન્ડિયા ગઠબંધનના ફાળે
લોકસભાની ચૂંટણી પછી 7 રાજ્યોમાં 13 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામો આજે સામે આવ્યા છે. આ…
-
અક્ષય કુમારને થયો કોરાનો, અનંત-રાધિકાના લગ્નમાં નહીં થાય સામેલ
બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્નનો ભાગ નહીં લે. કારણ કે અક્ષય કુમાર કોરોના પોઝિટિવ…









