NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારીના વેડછા ગામના ખેડૂત વિક્રમ મહેતાએ સુંદર પંક્તિની રચના થકી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સહકાર ક્ષેત્રની પહેલ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) માં ઘટાડો કરવાનો ઐતિહાસિક નિર્ણય…
નવસારીના ગણદેવી ખાતે મંત્રીશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને વિવિધ કામોના ખાતમુર્હત,લોકાર્પણ અને ભુલકા મેળો યોજાયો…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને નવસારીના ગણદેવી કોળી પટેલ સમાજની વાડી ખાતે જળસંચય જનભાગીદારી હેઠળના વોટર હાર્વેસ્ટીગ…
NAVSARI : પ્લાસ્ટિક મુક્ત ગુજરાત તરફ નવસારી જિલ્લા R&B વિભાગની મહત્વપૂર્ણ પહેલ…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં નડોદ-શિમળગામ માર્ગ પર પ્લાસ્ટિક કચરાનો પુનઃઉપયોગથી માર્ગ મજબૂતિકરણનો પાયલટ પ્રોજેક્ટ તરીકે અમલ* *આ પહેલથી…
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કાકડવેરી અને પાટી ગામે તાલીમ કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા ચોમાસું ડાંગર પાકમાં સતત બદલાતા વાતાવરણને કારણે રોગ-જીવાતનાં પ્રશ્નોનાં નિવારણ તેમજ…
નવસારી ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા ઓરીએન્ટેશન તાલીમ યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ શિયાળુ ખેતી પાકોનાં આગોતરા આયોજનો અને અદ્યતન કૃષિ તાંત્રિકીઓથી ખેડૂત માહિતગાર થાય અને રવિ પાકોમાં તેનું…
નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં “એક દિન, એક ઘંટા, એક સાથ સ્વચ્છ” સૂત્ર સાથે મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ *નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તથા ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં લોકભાગીદારી સાથે ઉત્સાહપૂર્વક મહાશ્રમદાન કાર્યક્રમ…
વાંસદા તાલુકા ભાજપ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મ દિવસની ઉજવણીનું કાર્યક્રમ વાંસદા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલાછ ગામે પાણીની ટાંકીનું લોકાર્પણ,બસ સ્ટોપ,ગટરો નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું.
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંકલાછ ગામે નરેન્દ્ર મોદીના જન્મદિવસ ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયું ના કાર્યક્રમ અંતર્ગત…
નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિભાગની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ કલેકટર કચેરી નવસારી ખાતે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાની ઉપસ્થિતીમાં આરોગ્ય…
Navsari: બીલીમોરા ચીખલી વાંસદા વઘઇ રોડ પર ચાલતી જંગલ કટીંગની કામગીરી…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ, નવસારી દ્વારા રોડ રસ્તા રીપેરીંગ અને જંગલ કટીંગની કામગીરી પુર…










