NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી જિલ્લાના પંચાયત હસ્તકના ૮૦ રસ્તાઓ ઓવરટોપીંગના કારણે અવરોધાયા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારતીય હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લા સહિતના દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે છુટા છવાયા…
બીલીમોરાની કવયિત્રીનું સાહિત્યમાં ગૌરવસભર ઉપલબ્ધિ: પ્રતિષ્ઠિત શયદા એવોર્ડ હર્ષવી પટેલને મળ્યો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાતી સાહિત્ય માટે ગૌરવની વાત છે કે બીલીમોરાની યુવા કવયિત્રી હર્ષવી પટેલને ઇન્ડિયન નેશનલ થિયેટર –…
નવસારી: સંતુલિત ખોરાક જ રાખે તંદુરસ્ત–મેદસ્વિતા સામે જાગૃતિની જરૂર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “જેમ ખાશો તેમ થાશો”–આ કહેવત આજના સમયમાં વધુ સાચી સાબિત થાય છે. ઝડપભર્યા જીવનની દોડમાં માણસે…
નવસારીમાં કાર્યરત વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના ટ્રસ્ટી ચિંતન મહેતા સહિત ૨૫ જેટલી સંસ્થાઓને ગાંધીનગર ખાતે સન્માનિત કરાયા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા આઝાદીના ૭૯ માં વર્ષની ઉજવણી નિમિત્તે આરણ્ય ભવન, ગાંધીનગર ખાતે રાજ્યવ્યાપી…
૭૯ મા સ્વાતંત્ર્ય પર્વની નવસારીના બિલીમોરા ખાતે આન,બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ પરેડની સલામી ઝીલી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી થયા* *શાળાના બાળકોની રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ…
નવસારીમાં ૫૦ મીટર લાંબા તિરંગા સાથે દેશભક્તિની ઉર્જાથી ભરપૂર ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *દેશભક્તિપૂર્ણ ધૂનો, દેશપ્રેમ અને એકતાનો સંદેશ આપતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિને લગતા નારાઓથી નવસારી શહેરની…
નવસારીમાં “હર ઘર તિરંગા” અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા–દેશભક્તિનો અવિસ્મરણીય દ્રશ્ય…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “હર ઘર તિરંગા” અભિયાન અને હર ઘર સ્વચ્છતા અભિયાનની ભાવના સાથે નવસારી મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી…
તાપી કે તારે પ્રોજેકટ હેઠળ 28 આદિવાસી વિધાર્થીઓ ઈસરોનો પ્રવાસ પૂર્ણ કરીને સુરત એરપોર્ટ આવ્યા…
વાત્સલ્યમ સમાચાર તાપી ‘તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લાના 28 આદિવાસી બાળકો ચેન્નાઈના શ્રીહરિકોટા સ્થિત ઈસરોનો પ્રવાસ પૂર્ણ કરીને…
નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા “સક્ષમ શાળા પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *૧૫ શાળાઓને સ્વચ્છ, હરિયાળી, સલામત સક્ષમ શાળા તરીકે પ્રાથમિક માધ્યમિક ગ્રામ્ય-શહેરી-નિવાસી શાળાઓને તાલુકા અને…
નવસારી: સર જે જે પ્રાયમરી શાળામાં જુનિયર કેજીના બાળકો માટે શેપ ડે ની ઉજવણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી ખાતે આવેલ સર જે.જે.પ્રાયમરી શાળામાં જુનિયર કેજી ના બાળકોને આકાર ઓળખ શીખવવાના ભાગરૂપે બાળકો માટે…










