NETRANG
નેત્રંગ ગાંધી બજાર દ્વારા શ્રાવણમાસ દરમિયાન રોજબરોજ મહિલા મંડળ દ્વારા ભજનની રમઝટ…
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ તા.૩૧/૦૮/૨૦૨૪ નેત્રંગ ટાઉન ખાતે આવેલ ગાંધી બજાર વિસ્તારના મહિલા મંડળ થકી શ્રાવણમાસના પ્રારંભ થી જ ગાંધી બજાર…
ભરૂચ જિલ્લામાં મેટલ પાથરી પેચ વર્ક કરી તાત્કાલિક ધોરણે રોડ પર ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાઈ
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૩૧/૦૮/૨૦૨૪ ભરૂચ જિલ્લામાં સુચારું વાહન વ્યવહાર માટે ટ્રેક્ટર અને જેસીબી અને અન્ય સાઘનસામગ્રીની મદદથી…
નેત્રંગ તાલુકામાં આવેલ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૨૪/૦૮/૨૦૨૪ નેત્રંગ ટાઉનમાં આવેલ વિવિધ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો ખાતે વિધાર્થીઓ અને ભૂલકાઓએ…
નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા…
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ તા.૨૩/૦૮/૨૦૨૪ નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ…
નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આદિવાસી સમાજમાં સાંસ્કૃતિક પરિવર્તન ‘વિષય અંતર્ગત વિદ્યાર્થીલક્ષી વ્યાખ્યાન યોજાયું.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૨૨/૦૮/૨૦૨૪ નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આચાર્યના માર્ગદર્શન હેઠળ તા.૨૨/૦૮/૨૦૨૪ના રોજ ‘આદિવાસી સમાજમાં સાંસ્કૃતિક…
કેલ્વીકુવા ચેકડેમમાં ડુબી જવાથી એકનું કરૂણ મોત
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ તા.૨૩/૦૮/૨૦૨૪ નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના નવી વસાહત ફળીયામાં રહેતા સતીષભાઇ વનમાળીભાઇ રાઠોડ (ઉ.૫૫) ગામના પાદરે આવેલ…
નેત્રંગ પંથકમા છેલ્લા દસ કલાક દરમિયાન પોણા બે ઇચ વરસાદ…, મોસમનો કુલ વરસાદ ૪૬.૫ ઇચ.
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ તા.૨૩/૦૮/૨૦૨૪ નેત્રંગ નગર સહિત પંથક ભરમા છેલ્લા નવ દિવસ થી ભારે ઉકળાટ અને બફારાથી લોકો હેરાનપરેશાન…
નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૨૧/૦૮/૨૦૨૪ નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આચાર્યના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં…
નેત્રંગ તાલુકામાં વિવિધ શૈક્ષણિક સંસથાઓમાં તેમજ સરકારી કચેરીઓમાં આન-બાન-શાન સાથે ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ.
નેત્રંગ તાલુકામાં વિવિધ શૈક્ષણિક સંસથાઓમાં તેમજ સરકારી કચેરીઓમાં આન-બાન-શાન સાથે ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ. બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૧૫/૦૮/૨૦૨૪…
દેશભક્તિના રંગમાં રંગાયું નેત્રંગ : ભવ્ય તિરંગા યાત્રામાં જોવા મળ્યો નેત્રંગવાસીઓનો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ
પટેલ બ્રિજેશકુમાર, ભરૂચ તા.૧૪/૦૮/૨૦૨૪ નેત્રંગ : દેશવાસીઓના હૃદયમાં પ્રખર રાષ્ટ્ર ભક્તિનું નિર્માણ થાય અને દેશવાસીઓ પોતાના કર્તવ્ય અને…










