NETRANG
-
નેત્રંગ મામલતદારે રોયલ્ટી વગર રેતીનું વહન કરતી ત્રણ ટ્રકો ઝડપી…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૧૩/૧૨/૨૦૨૪ નેત્રંગ તાલુકામા રેત માફિયા તેમજ ભુમાફિયાઓ થકી રોયલ્ટી ચોરી કરી રેતી,માટી,કપચી વિગેરે ખનીજ નુ…
-
નેત્રંગ સરકારી વિનયન અને વાણિજય કોલજ ખાતે CERTIFICATE COURSE IN BEAUTY CARE નું આયોજન કરાયું.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૧૩/૧૨/૨૦૨૪ નેત્રંગ સરકારી વિનયન અને વાણિજય કોલજ ખાતે આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ તા.૦૫/૧૨/૨૪ થી…
-
નેત્રંગ : અભ્યાસ કરતા ૩૦ બાળકોને સામાજિક આગેવાન દ્વારા સ્કુલ બેગ સહીત શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૧૨/૧૨/૨૦૨૪ ઝઘડિયા તાલુકાના જામુની ફળિયામાં ધોરણ-૧થી ૫ના ૩૦ જેટલા વિદ્યાર્થીઓને નેત્રંગ તાલુકાના ઊંડી…
-
નાંદી ફોઉન્ડેશન દ્વારા કાર્યરત નન્હીકલી પ્રોજેક્ટ દ્વારા ઝગડિયા તાલુકામાં સ્પોર્ટ કીટનું વિતરણ કરાયું…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૯/૧૨/૨૦૨૪ ભરૂચ જિલ્લાના નેત્રંગ,વાલિયા અને ઝગડિયા તાલુકામાં પાછલા ૬ વર્ષથી દિકરીઓની સ્કિલ વિકસાવવા માટે નાંદી…
-
એસ. આર. એફ ફાઉન્ડેશન દ્વારા તાલુકા સ્તરની શૈક્ષણિક સ્પર્ધાનુ મૌઝા પ્રા.શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું
બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ તા.૦૭/૧૨/૨૦૨૪ નેત્રંગ: એસ. આર. એફ ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક સ્પર્ધાનું પ્રાથમિક શાળા મૌઝા ખાતે અયોજન કરવામાં…
-
નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવાએ રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૬/૧૨/૨૦૨૪ ગુજરાત રાજય સરકાર દ્વારા ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે…
-
નેત્રંગ તાલુકા જાગૃત વકીલ અને નેત્રંગ નગર અગ્રણી સ્નેહલ પટેલ દ્વારા ભરૂચ જીલ્લા સાંસદ ને અને ઝઘડિયા વિધાનસભાના ધારસભ્ય ને પત્ર લખવામાં આવ્યો,
બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ તા.૦૩/૧૨/૨૦૨૪ નેત્રંગ તાલુકા જાગૃત વકીલ અને નેત્રંગ નગર ના અગ્રણી સ્નેહલકુમાર. એન. પટેલ દ્વારા…
-
શ્રી પ્રભાત સહકારી જીન વાલીયા માં સી.સી.આઈ ના કપાસનુ કાંટા મુહર્ત કરાયું….
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૩/૧૨/૨૦૨૪ શ્રી પ્રભાત સહકારી જીન વાલીયા માં સી.સી.આઈ ના કપાસનુ કાંટા મુહર્ત આજ રોજ તા ૦૩/૧૨/૨૦૨૪…
-
નેત્રંગ : શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી.લી., ચાસવડ દ્વારા સભાસદ નું દુ:ખદ અવસાન થતા સહાય ચેંક અર્પણ કરાયો…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૨/૧૨/૨૦૨૪ તા.૨૪/૧૧/૨૦૨૪ ના રોજ કવચીયા – ભાંગોરીયા ગામના સભાસદ સ્વ.ઇશ્વરભાઇ રામાભાઈ વસાવાનું દુ:ખદ…
-
ભારતકેર્સ અને અદાણી સિમેન્ટે કિશોર સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે સ્વાસ્થ્ય મંચ પહેલ શરૂ કરી…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૨/૧૨/૨૦૨૪ ભરૂચ : ભારતકેર્સ અને અદાણી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિ. એ અદાણી ફાઉન્ડેશનના સહયોગ…









