NETRANG
ચાંદીપુરા વાયરસ તેમજ મલેરિયા,ડેન્ગ્યુ,ચિકનગુનીયા સહિત પાણીજન્ય રોગચાળોના વકરે તે પહેલા નેત્રંગ તાલુકામાં આરોગ્ય વિભાગે વરસતા વરસાદ મા સર્વે તેમજ દવા છંટકાવ ની કામગીરી કરી.
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ તા.૨૩/૦૭/૨૦૨૪ ગુજરાત ચાંદીપુરા વાયરસનાં પગલે નેત્રંગ આરોગ્ય તંત્ર એક્ષનામાં મોડમાં આવ્યું છે ત્યારે તાલુકા હેલ્થ…
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ચાંદીપુર વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ મડી આવ્યો…
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ચાંદીપુર વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ મડી આવ્યો.. બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૨૩/૦૭/૨૦૨૪ …
નેત્રંગ : તાલુકાની મુખ્ય આરોગ્ય વિભાગ ની કચેરી પાસેજ ખાળ કુવાઓ ઢાંકણ વગરના.
નેત્રંગ : તાલુકાની મુખ્ય આરોગ્ય વિભાગ ની કચેરી પાસેજ ખાળ કુવાઓ ઢાંકણ વગરના મેલેરિયા,ડેન્ગ્યુ,ચીકનગુનીયા વિગેરે પાણીજન્ય રોગચારો નગરમા ફેલાવાનુ…
નેત્રંગ પંથકમા ગુરુપુણિઁમાની થયેલ ભવ્ય ઉજવણી.
નેત્રંગ પંથકમા ગુરુપુણિઁમાની થયેલ ભવ્ય ઉજવણી. બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ નગર સહિત પંથક મા ગુરુપુણિઁમાની ભવ્ય ઉજવણી…
નેત્રંગ : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૧૯/૦૭/૨૦૨૪૧ નેત્રંગ ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે Orientation Programme યોજાયો. F.Y.B.A/B.COMના…
નેત્રંગ નગરમા પાણીના નિકાલ માટે જલારામ મંદિર પાસે ખોદકામ કરાતા ગૌરીવ્રત નિમિતે શીવ મંદિરે પુજા અર્ચના માટે કુંવારીકાઓ તેમજ ભાવિક ભક્તો ને જવા માટે મુસીબત.
પટેલ બ્રિજેશકુમાર, ભરૂચ નેત્રંગ નગરમા દેથોક વિકાસના કામો તેજ ગતિએ ચાલી રહ્યા છે. ત્યારે પ્રજાની સુવિધાઓમા વધારો થવાના બદલે…
નેત્રંગ પંથકમા સાંબેલાધાર વરસાદ. * માત્ર બે કલાકના સમય ગાળામા સાડા પાંચ ઇંચ વરસાદ
બ્રિજેશકુમાર પટેલ, પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. નેત્રંગ નગર સહિત પંથક ભરમાં ૧૪મી ના રોજ રાત્રિથી જ ગાજવીજ સાથે મેધરાજાએ શાહી…
માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા ચાર દિવસીય સિકલ સેલ રોગ વિશે અલગ અલગ શાળાઓમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું..
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ, ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટના ડૉ. સંદિપસિંહ વાંસદિયા દ્વારા તા.૧૮ જૂન…
“વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતિની શાન ” થીમને અનુસરતા…વરસતા વરસાદમાં નેત્રંગ આરોગ્ય વિભાગ દ્નારા રેલીનું આયોજન કરાયું.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ આરોગ્ય વિભાગ તરફથી વસ્તી સ્થિરતા લાવવા અને સામાન્ય જનતામાં વસ્તી નિયંત્રણ અંગે…
નેત્રંગના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડના સહયોગથી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂતોને તાલીમ અપાઈ.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ. આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પર્યાવરણની ગુણવત્તા જાળવવી ખૂબ જરૂરી છે. જેમાં…










