NETRANG
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં હિન્દુઓ અંગે આપેલા નિવેદનને લઈને ભરૂચના નેત્રંગ પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ અરજી આપવામાં આવી છે
પટેલ બ્રિજેશકુમાર, નેત્રંગ લોક્સભામાં રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં હિંદુ સમાજ વિશે કરેલી ટીપ્પણીને લઈને દેશભરમાં વિરોધ થઇ…
ગ્રીન ક્રેડિટ પ્રોજેકટ અંતર્ગત નેત્રંગ રેન્જમાં પિંગોટ ખાતે ગુજરાત રાજ્યના અધિક મુખ્ય વન સંરક્ષકે સ્થળ નિરીક્ષણ કર્યુ
પટેલ બ્રિજેશકુમાર, ભરૂચ ગ્રીન ક્રેડિટ પ્રોજેકટ અંતર્ગત ભરૂચ સબ ડિવિઝનમાં ઝઘડિયા તથા નેત્રંગ રેંજમાં ચાલુ વરસાદે ચાલતી વાવેતરની કામગીરીનું ગ્રીન…
પીએમશ્રી કૃષ્ણ આશ્રમશાળા થવા’ ખાતે “ચાલો શ્વાસ વાવીએ વસુંધરાને વધાવીએ” થીમ અંતર્ગત મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
પીએમશ્રી કૃષ્ણ આશ્રમશાળા થવા’ ખાતે “ચાલો શ્વાસ વાવીએ વસુંધરાને વધાવીએ” થીમ અંતર્ગત મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ…
એકલવ્ય વિદ્યાલય થવા ખાતે સુરક્ષા સેતુ સોસાયટી, ભરૂચ દ્વારા કન્યાઓ માટે સેલ્ફ ડિફેન્સ તાલીમ વર્ગો
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૪/૦૭/૨૦૨૪ ગ્રામ નિર્માણ કેળવણી મંડળ, થવા સંચાલિત એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ,થવા ખાતે સુરક્ષા સેતુ…
ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં હાંસોટ અને નેત્રંગ તાલુકામાં સૌથી વધુ ૪૯ મી.મી વરસાદ નોંધાયો
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૪/૦૭/૨૦૨૪ ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ તા.૦૪લી જુલાઈ, ૨૦૨૪ને ગુરુવારના રોજ સવારના…
નેત્રંગ પોલીસે નવા ફોજદારી કાયદા અંગે સેમિનાર યોજ્યું.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૪-૦૭-૨૦૨૪ નેત્રંગ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.આર ગોહિલ દ્વારા નેત્રંગ તાલુકા પંચાયતના સભાખંડમાં…
નેત્રંગ મામલતદાર કચેરી ખાતે એડવોકેટ પ્રોટેકશન એક્ટ બાબતે નેત્રંગ બાર એસોસીયેશન આવેદનપત્ર પાઠવ્યું.
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ તા.૦૧/૦૭/૨૦૨૪ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે નેત્રંગ બાર એસોસીયેશન દ્વારા એડવોકેટ પ્રોટેકશન એક્ટ બાબતે નેત્રંગ મામલતદાર રિતેશભાઈ કોંકણીને…
રોટરી ક્લબ ભરૂચ દ્વારા એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય થવાને RO પ્લાન્ટ અને સ્માર્ટ બોર્ડની સુવિધા ઉપ્લબ્ધ કરાવાઇ
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ તા.૦૧/૦૭/૨૦૨૪ ગ્રામનિર્માણ કેળવણી મંડળ, થવા સંચાલિત એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ,થવા આદિવાસી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામ…
પ્રા. શાળા મોરિયણા અને એસ. આર. એફ ફાઉન્ડેશન દ્વારા એક વિશેષ વાલી સ્નેહ્મિલન કાર્યક્ર્મનુ આયોજન શાળામા કરવામાં આવ્યું.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૩૦/૦૬/૨૦૨૪ રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કરવામા આવ્યો અને આંગણવાડી, બાલવાટીકા અને ધોરણ ૧નાં બાળકોને શાળામાં પ્રવેશ…
શિક્ષણવિભાગ ગુજરાત સરકારના સચિવ વિનોદરાવના માર્ગદર્શન અને પ્રેરણાથી ભરૂચ જિલ્લા કક્ષાના વિધાસમીક્ષા કેન્દ્ર 2.0 નો શુભારંભ….
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૩૦/૦૭/૨૦૨૪ ભરૂચ : શિક્ષણવિભાગ ગુજરાત સરકારના સચિવ વિનોદરાવના માર્ગદર્શન અને પ્રેરણાથી ભરૂચ જિલ્લા કક્ષાના વિધાસમીક્ષા કેન્દ્ર…










