PALANPUR
-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી આગામી તા. ૯ નવેમ્બરથી શરૂ થશે: કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
6 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણયમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મગફળી, મગ,…
-
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) અંતર્ગત બેઠક યોજાઈ
5 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા ચૂંટણી પંચના માર્ગદર્શક સૂચનોની ચૂસ્ત અમલવારી સહિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી…
-
પસવાદળ ગામે છાપી જી.પં.સીટનો સ્નેહ મિલન કાર્યક્રમ આત્મનિર્ભર ભારત સંકલ્પ સભા યોજાઈ
4 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા નૂતન વર્ષ વિક્રમ સંવત – ૨૦૮૨, નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ છાપી જી.પં.સીટ ના પસવાદળ…
-
વોકલ ફોર લોકલના મંત્ર સાથે પાલનપુર ખાતે મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ પ્રાદેશિક સરસ મેળાનું ઉદ્ઘાટન કર્યું
3 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા બહેનો પગભર બને અને તેમની આજીવિકામાં વધારો થાય તે માટે સરકારની પ્રતિબધ્ધતા મંત્રીશ્રી પ્રવીણભાઈ…
-
વાવ-થરાદ જિલ્લામાં રૂ.૧૪.૨૬ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત કરતા વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
2 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા વીજળી, આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ થકી વાવ- થરાદ જિલ્લામાં આવશે ગુણાત્મક પરિવર્તન અધ્યક્ષશ્રી શંકરભાઈ…
-
ગુજરાતમાં રેશનકાર્ડધારકોને નવેમ્બર માસથી વિનામૂલ્યે અન્ન અને રાહતદરે ચીજવસ્તુઓનું વિતરણ કરાશે
1 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ૭૫ લાખ કુટુંબો થશે લાભાન્વિત ડોર સ્ટેપ ડિલિવરી…
-
દઢિયાળ ગામે માન.મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ નો સત્કાર સમારોહ યોજાયો
29 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા ગુજરાત સરકારમાંઊર્જા,પેટ્રોકેમિકલ્સ, પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને સંસદીય બાબતોના કેબિનેટ કક્ષાના મંત્રી બનવા બદલ માન.મંત્રીશ્રી…
-
માલણ ખાતે શ્રી ચોવીસ ઝલા આંજણા ચૌધરી સમાજ સેવા મંડળ નું સ્નેહી મિલન યોજાયું
28 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા માલણ ખાતે શ્રી ચોવીસ ઝલા આંજણા ચૌધરી સમાજ સેવા મંડળ નું સ્નેહી મિલન યોજાયું.…
-
બનાસકાંઠા ભાજપ અધ્યક્ષને ગઢ – મડાણા ભાજપ પરિવાર દ્રારા નૂતનવર્ષાભિનંદન પાઠવાયા
24 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠા ભાજપ અધ્યક્ષને ગઢ – મડાણા ભાજપ પરિવાર દ્રારા નૂતનવર્ષાભિનંદન પાઠવાયા બનાસકાંઠા જિલ્લા ભાજપ…
-
શ્રી ધાન્ધાર પ્રજાપતિ 42 ગોળ સમાજના નેજા હેઠળ 42 ગોળ વેલ્ફર ટ્રસ્ટ દ્વારા આયોજિત બિઝનેસ એક્સ્પો, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ઇનામ આયોજન કરાયું હતું.
19 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા શ્રી ધાન્યધાર પ્રજાપતિ પ્રગતિ મંડળ, શ્રી ધાન્ધાર પ્રજાપતિ 42 ગોળ સમાજના નેજા હેઠળ 42…








