RAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ શહેર, ત્રણ તાલુકામાં ૧૬થી ૨૨ જાન્યુઆરી દરમિયાન દિવ્યાંગ સાધન સહાય મુલ્યાંકન કેમ્પ યોજાશે
તા.૧૩/૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર દિવ્યાંગજનોએ કેમ્પનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ Rajkot: દિવ્યાંગોને તેમના વિસ્તારમાં સાધન સહાય તેમજ યોજનાકીય સહાયના…
Rajkot: રાજકોટનું આકાશ રંગાયું પતંગોના રંગે, સાંસદ શ્રી પરશોત્તમભાઇ રૂપાલાના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ: ૧૬ દેશોના પતંગબાજો જોડાયા
તા.૧૨/૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પતંગ માનવીને પોતાની મૂળ સંસ્કૃતિ સાથે જોડાઈને ઉડવાની શીખ આપે છે.સાંસદ શ્રી પરશોત્તમ રૂપાલા Rajkot: સાંસદ શ્રી…
Jetpur: જેતપુરના જેતલસર ગામે પી.ડી.બી.સંકુલ ખાતે ખેલમહાકુંભની સ્પર્ધાનું આયોજન કરાયુ
તા.૧૧/૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot, Jetpur: જેતપુરના જેતલસર ગામે પી.ડી.બી.સંકુલ ખાતે ખેલમહાકુંભ અંતર્ગત દોડ,કુદ અને ફેક સ્પર્ધાનું આયોજન…
Rajkot: ખેલ મહાકુંભ ૩.૦: રાજકોટ શહેર કક્ષાની સ્કેટિંગ સ્પર્ધા પૂર્ણ
તા.૧૧/૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અંડર- ૧૧, અંડર- ૧૪ અંડર- ૧૭ અને અબોવ ૧૭ બહેનોની સ્પર્ધાઓ યોજાઈ Rajkot: રમતગમત ક્ષેત્રે ગુજરાત રાજ્ય…
Dhoraji: ધોરાજી નગરપાલિકાના વિવિધ વિસ્તારોની જમીન પરના ગેરકાયદેસર દબાણો દુર કરાયા
તા.૧૧/૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રૂ. બે કરોડથી વધુ કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ Rajkot, Dhoraji: રાજકોટ કલેકટરશ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ…
Rajkot: આપ’ રાજકોટ સંગઠન દ્વારા PMJAY યોજનામાં સુધાર લાવવા મુદ્દે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું.
તા.૧૧/૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર PMJAY કાર્ડ બનવામાં એક માસ જેટલો સમય લાગે છે, જેના કારણે ગરીબ લોકો આકસ્મિક સમયમાં મુશ્કેલીમાં મુકાય…
Rajkot: રાજકોટમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીઃ ટ્રાફિક જાગૃતિ માટે પેમ્ફલેટ વિતરણ
તા.૧૧/૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વાહનોમાં પાછળ રિફ્લેકટર લગાવાયા Rajkot: રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ ઉજવણી અન્વયે રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર…
Rajkot: કરુણા અભિયાનઃ પક્ષીઓના ટહુકામાં પતંગના દોરાની પીડા ન સંભળાય તેની તકેદારી રાખીએ
તા.૧૧/૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટમાં ૧૦થી ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાનઃ ૪૦ એમ્બ્યુલન્સ, ૩૦ કલેક્શન અને સારવાર કેન્દ્ર કાર્યરત ૬૧ વેટનરી…
Rajkot: ઉત્તરાયણ પર ઘાયલ થતાં પશુ-પક્ષીઓ માટે ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ બનશે ‘સંજીવની’
તા.૧૧/૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ જિલ્લામાં ઉત્તરાયણ પર ઘાયલ પશુ-પક્ષીની સંખ્યામાં ૧૨૪ ટકાનો સંભવિત વધારો, પાંચ પશુ ડોક્ટરની ટીમ સાથે પાંચ…
Gondal: ગોંડલમાં ૨૨ જાન્યુઆરીએ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
તા.૧૧/૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Gondal: શહેર તથા તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે સ્થાનિક સ્તરે જ હલ થાય, તે…









