RAJKOT CITY / TALUKO
Rajkot: કોલ્ડ વેવ થી બચવા આટલું કરો
તા.૧૧/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: હવામાન ખાતાની કોલ્ડ વેવની આગાહી દરમિયાન ઠંડીથી બચવા માટે રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નીચે મુજબની…
Rajkot: ૨૪ ડિસેમ્બરે યોજાશે રાજયકક્ષા પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા
તા.૧૧/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ૧૪ થી ૧૮ વર્ષનાં જુનિયર વિભાગનાં ભાઈઓ- બહેનો લેશે ભાગ Rajkot: ગુજરાત સરકારશ્રીનાં રમતગમત, યુવક સેવા અને…
Rajkot: રાજકોટ જિલ્લામાં ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ નો પ્રારંભ કરાવતા કલેકટરશ્રી
તા.૧૧/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ૧ લાખ ૩૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને ભોજન ઉપરાંત નાસ્તાનો પણ લાભ મળશે – કલેકટર શ્રી પ્રભવ જોશી…
Rajkot: રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જળસંચય જન ભાગીદારી બેઠક યોજાઇ
તા.૧૧/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર જન જનને આ અભિયાનમા જોડાઈ જિલ્લાને પાણીદાર બનાવવા કલેકટરશ્રીનો અનુરોધ Rajkot: જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેકટર…
11 વર્ષની સગીરા સાથે પાડોશીએ દુષ્કર્મ આચર્યું
પહેલો સગો તે પાડોશી તે કહેવત વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ. પરંતુ શું અત્યારે વર્તમાનમાં આ કહેવાત અત્યારે કેટલી સાચી…
દબાણ હટાવ સહિતની કામગીરી તટસ્થતાથી કરવા અધિકારીઓને સૂચના આપતા કલેકટર
તા.૧૦/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે રેવન્યૂ ઓફિસર્સ(આર.ઓ.) મિટિંગ યોજાઈ હતી. બેઠકમા…
નમ્રતાગ્રીન ફાઉન્ડેશનની જામનગરની જી જી હોસ્પિટલમાં થેલેસેમિયા ગ્રસ્ત પીડિત બાળકોને બ્લડ પૂરું પાડવા સ્વાસ્થ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ સાહેબને ઇમેઇલ દ્વારા રજુવાત કરવામાં આવી
નમ્રતાગ્રીન ફાઉન્ડેશનની જામનગરની જી જી હોસ્પિટલમાં થેલેસેમિયા ગ્રસ્ત પીડિત બાળકોને બ્લડ પૂરું પાડવા સ્વાસ્થ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ સાહેબને ઇમેઇલ દ્વારા…
Jetpur: ઉર્જા સંરક્ષણ અભિયાન ના ભાગરૂપે જેતપુર ખાતે પીજીવીસીએલ દ્વારા રેલી યોજાઈ.
તા.૯/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot, Jetpur: જેતપુર: પીજીવીસીએલ દ્વારા ડિસેમ્બર માસને ઉર્જા સંરક્ષણ મહિના તરીકે ઉજવવામાં આવી રહ્યો…
Gondal: રવિ કૃષિ મહોત્સવનો ગોંડલ તાલુકાના ખેડૂતોએ સૌથી વધુ લાભ લીધો
તા.૯/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Gondal: રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓમાં યોજાયેલા રવિ કૃષિ મહોત્સવનો સૌથી વધુ લાભ ગોંડલ તાલુકાના ખેડૂતો લીધો…
Rajkot: રાજકોટના ૧૧ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનો ૧૫ હજાર કરતાં વધુ ખેડૂતોએ લીધો લાભ
તા.૯/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર બે દિવસમાં ૧૭૭ ખેડૂત લાભાર્થીઓને રૂ. એક કરોડની વધુની સહાયનું વિતરણ પાંચ હજારથી વધુ મહિલાઓએ મેળવી રવિ…










