RAJKOT CITY / TALUKO
Rajkot: તમામ વયના રમતવીરોને ખેલકૂદ ક્ષેત્રે કૌશલ્ય ઝળકાવવાનો અવસર આપે છે, ખેલ મહાકુંભ ૩.૦
તા.૩૦/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે, તેના મૂળમાં છે ખેલ…
Dhoraji: ધોરાજીમાં ૧૧૦૦ ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરી રૂ. ૨૨ લાખની જમીન ખુલ્લી કરાવાઈ
તા.૩૦/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ખુલ્લી થયેલી જગ્યા પર ફાયર સ્ટેશન બનશે: ધોરાજીમાં દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રહેશે Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લા…
Rajkot: રાજકોટમાં વોટસન મ્યુઝિયમ ખાતે હસ્તકલા સપ્તાહની ઉજવણી નિમિત્તે માટીકલા વર્કશોપ યોજાયો
તા.૩૦/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર માટીમાંથી કાચબો-પિછવાઈ બનાવવાનું શીખતી વિદ્યાર્થીનીઓ : ૭૦ લોકોએ માટીની કલાકૃતિઓ નિહાળી Rajkot: ગુજરાત સરકારના પુરાતત્વ અને સંગ્રહાલય…
Gondal: ગોંડલ તાલુકાના મોટા દડવા ગામમાં સામાજિક ઓડીટ યુનિટ દ્વારા ગ્રામસભા યોજાઈ
તા.૩૦/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Gondal: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા દડવા ગામમાં ગત તા. ૨૭ ડિસેમ્બરના રોજ મનરેગા યોજના અંતર્ગત…
Rajkot: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-પીપળીયા ખાતે ખેડૂતો માટે યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ
તા.૩૦/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ધોરાજી, ઉપલેટા તથા જામકંડોરણાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા Rajkot: રાજકોટના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કે.વી.કે.) પીપળીયા ખાતે…
Rajkot: આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે
તા.૨૯/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર આરોગ્યલક્ષી સારવાર, સુવિધાઓની સ્થિતિનો તાગ મેળવ્યો, સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી ઠંડીમાં દર્દીઓના સગાઓને બેસવાની, આરામની સગવડ મળી…
Jetpur: ગુજરાત ABVP દ્વારા નવનિર્માણ આંદોલનના 50મી વર્ષગાંઠ નિમિતે યાત્રાનું આયોજન, યાત્રા જેતપુરમાં બોસમિયા કોલેજ ખાતે ભવ્ય સ્વાગત કરાયું
તા.૨૭/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot, Jetpur: નવનિર્માણ આંદોલનને 50 વર્ષ પૂર્ણ થતાં ગુજરાત ABVP.દ્વારા સમગ્ર રાજ્યમાં આવેલી અલગ…
Lodhika: લોધિકાના વિરવા ગામે બે હજાર ચોરસ મીટર જમીન પર થયેલા દબાણો હટાવાયા
તા.૨૭/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર આશરે રૂ. બે કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ Rajkot, Lodhika: રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના…
Rajkot: રાજકોટ શહેર ઝોન કક્ષાની કલા મહાકુંભ ૨૦૨૪ની સ્પર્ધાઓ મોકૂફ
તા.૨૭/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના નિધનના પગલે દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.…
Rajkot: રોજગાર કચેરી અને જે. જે. કુંડલીયા કોમર્સ કોલેજ દ્વારા બાલભવન ખાતે મેગા જોબફેર યોજાયો
તા.૨૭/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ઇમિટેશન જવેલરી, ડેરી ટેકનોલોજી, પેટીએમ, ટાટા ઓટોકોમ્પ, સુઝુકી મોટર્સ, વીમા કંપનીઓ વગેરે ક્ષેત્રોમાં રોજગારી માટે રસ દાખવતા…









