RAJKOT CITY / TALUKO
Vichchhiya: વિંછીયા પંથકમાં ૨૭ કરોડના ખર્ચે આધુનિક સગવડવાળી નવી હોસ્પિટલ બનશે : મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૨૯/૧૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયાના લાલાવદર ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રના નવીનીકરણનું ખાતમુહૂર્ત Rajkot, Vichchhiya: રાજ્યના…
Rajkot: “મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી” અભિયાન અન્વયે કાર્યક્રમ યોજાયો
તા.૨૯/૧૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર કોલેજની ૧૦૦થી વધુ વિદ્યાર્થિનીઓને હિંસા વિરુધ્ધ કાયદાઓ અંગે કરાયા જાગૃત Rajkot: “મહિલાઓ વિરુધ્ધ થતી હિંસા નાબૂદી” દિવસની…
Rajkot: રાજકોટના અટલ સરોવરની મુલાકાત લેતા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા
તા.૨૯/૧૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર જળ સંચય અને પાણીના સ્ત્રોત અંગે માહિતી મેળવતા પુરવઠા મંત્રીશ્રી Rajkot: જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી…
નમ્રતાગ્રીન ફાઉન્ડેશનએ શ્રી ચૈતન્ય હનુમાન દાદા નું મંદિર ડીમોલેશન ના થાય તે માટે જામનગર ના કલેક્ટર તથા મંત્રીશ્રી રાધવજી પટેલ ને ઇમેઇલ દ્વારા લેખિત રજુવાત કરી
નમ્રતાગ્રીન ફાઉન્ડેશનએ શ્રી ચૈતન્ય હનુમાન દાદા નું મંદિર ડીમોલેશન ના થાય તે માટે જામનગર ના કલેક્ટર તથા મંત્રીશ્રી રાધવજી પટેલ…
Rajkot: બાગાયત ખાતાની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે
તા.૨૭/૧૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ જિલ્લાના ખેડૂતો તા.૦૧/૧૨/૨૦૨૪થી પોર્ટલ પર અરજી કરી શકશે Rajkot: રાજકોટ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો ચાલુ નાણાકીય વર્ષ…
Rajkot: રાજકોટના ૧.૨૩ લાખ ઉજ્જવલા લાભાર્થીઓને વિનામૂલ્યે એક ગેસ સિલિન્ડર રિફિલિંગનો લાભ મળશે
તા.૨૭/૧૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર સિલિન્ડર રિફિલિંગનો લાભ આપવા ગેસ એજન્સીઓને જિલ્લા પૂરવઠા અધિકારીની તાકીદ Rajkot: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ઓક્ટોબરથી ડિસેમ્બર-૨૦૨૪ના…
Rajkot: રાજકોટ ખાતે મીડિયા કર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
તા.૨૭/૧૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર રેડક્રોસના સહયોગથી આયોજિત કેમ્પમાં ૭૦ જેટલા પત્રકારોના મેડિકલ ટેસ્ટ કરાયા Rajkot: પ્રધાનમંત્રી નરેદ્રભાઈ મોદીના ‘ફિટ ઈંડિયા –…
Jetpur: જેતપુરમાં ફૂલે આંબેડકર મિશન દ્વારા સંવિધાન દિવસની કરવામાં આવી ઉજવણી
તા.૨૬/૧૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot, Jetpur: રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં આજરોજ 26 નવેમ્બર રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ફૂલે…
Rajkot: રાજકોટ જિલ્લામા સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે કરાયેલા બાંધકામો દૂર કરાવતું રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર
તા.૨૬/૧૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અંદાજિત રૂ ૭ કરોડથી વધુની કિંમતની ૧૫૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવાઈ Rajkot: રાજકોટ જિલ્લા…
Rajkot: મહિલાઓ સાથે થતી હિંસાની નાબૂદીના અભિયાન અંતર્ગત ગોંડલ તાલુકાના વાળધરી ગામ ખાતે મહિલા રોજગારલક્ષી એક દિવસીય તાલીમ યોજાઈ
તા.૨૬/૧૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Gondal: ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા તા. ૨૫ નવેમ્બરથી તા. ૧૦ ડિસેમ્બર સુધી…









