RAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટમાં રવિવારે યોજાનારી રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા અંગેના પ્રતિબંધાત્મક આદેશો
તા.૧૯/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા. ૨૨ ડિસેમ્બર, ૨૦૨૪ને રવિવારનાં રોજ ગુજરાત રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ની…
Gondal: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અન્વયે હદયની ગંભીર બિમારી ધરાવતા ગોંડલના ૧ માસના બાળકને નવજીવન મળ્યું
તા.૧૯/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Gondal: ભારત સરકાર દ્વારા બાળ મૃત્યુદર ઘટાડવાના ભાગ રૂપે સમગ્ર દેશમાં બાળકનો જન્મ થાય ત્યારથી જ…
Rajkot: સરકારી અધિકારીઓ-કર્મચારીઓ માટે સાયબર સિક્યોરિટી અવેરનેસ પ્રોગ્રામ યોજાયો
તા.૧૮/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર હેકર્સ દ્વારા સાયબર થ્રેટ્સથી બચવા સાવચેતીના પગલાં અંગે માહિતગાર કરાયા Rajkot: રાજકોટ કલેક્ટર કચેરીના સહયોગથી વિજ્ઞાન અને…
Rajkot: રાજકોટમાં કાઠિયાવાડ બાલાશ્રમ થકી અનાથ બાળકને મળ્યું પ્રેમ, હૂંફ અને સુરક્ષાનું સરનામું
તા.૧૮/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર “૧૪ વર્ષના પુત્રને ગુમાવ્યા બાદ બાળક મળતા મારો ખાલી ખોળો ફરી ભરાઈ ગયો છે.” – માતા પ્રાંત…
Gondal: ગોંડલ તાલુકાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે “કારકિર્દી અને વ્યવસાયિક માર્ગદર્શન” સેમિનાર યોજાયો
તા.૧૮/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Gondal: વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે કારકિર્દીલક્ષી માર્ગદર્શન શાળામાંથી મેળવે…
Rajkot: જસદણ-વિંછીયા પંથકનું એકપણ ગામ વિકાસથી વંચિત ન રહે તેના માટે રાજ્ય સરકાર સતત પ્રયાસશીલ છે : મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૧૪/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર દડલી – મોટા હડમતીયા રોડ પર રૂ. ૧૦૦ લાખના ખર્ચે થનારા સમારકામનું ખાતમુહુર્ત કરતાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા…
જેતપુરમાં બીપીના દર્દીઓ રામ ભરોસે સરકારી હોસ્પિટલમાં એક મહિનાથી દવા ખાલી
રાજકોટના જેતપુર શહેરમાં આવેલી જેતપુર સરકારી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. ત્રણ મહિના પહેલા માત્ર એક ડોકટર પર ચાલતી હોવાનો…
વિધાનસભા-૬૯ ના ધારાસભ્ય ડો.દર્શિતા શાહ તથા પશ્ચિમ મામલતદાર કચેરીના સંયુક્ત ઉપક્રમે e-KYC કેમ્પ યોજાશે.
રાશનકાર્ડ e-KYC કેમ્પનો શહેરીજનોને લાભ લેવા અનુરોધ કરતા ધારાસભ્ય ડો.દર્શિતા શાહ ધારાસભ્ય ડો.દર્શિતા શાહ તથા પશ્ચિમ મામલતદાર કચેરીના સંયુક્ત ઉપક્રમે…
Rajkot: રાજકોટ નજીક જશવંતપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રી ઉમિયાધામ મંદિરનું ખાતમૂહુર્ત કરાયું
તા.૧૩/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર “પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમાજ શક્તિ થકી રાષ્ટ્ર નિર્માણ અને ધર્મસેવા સાથે સાંસ્કૃતિક ધરોહરની જાળવણી, આધ્યાત્મિક ચેતનાના…
Rajkot: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનના નિર્માણનું ખાતમુહૂર્ત કરાયું
તા.૧૩/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર રૂ. ૩૬ કરોડના ખર્ચે ૧૪ હજાર ચો. મી.માં ‘સ્ટેટ ઓફ ઘ આર્ટ’ અત્યાધુનિક સુવિધાસભર જિલ્લા પંચાયત કચેરી…










