RAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ તાલુકામાં “પ્રગતિનો પ્રવેશોત્સવ”: બાળકોને શાળામાં આવકારતા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૨૩/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર કુવાડવા ગ્રામ મિડલ સ્કૂલ, સરકારી માધ્યમિક શાળા-બેટી અને સાયપર પ્રાથમિક શાળામાં મંત્રીશ્રીએ ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી આવકાર્યા…
Rajkot: રાજકોટ જિલ્લાની ૮૦૦થી વધુ શાળામાં ૨૩મી જૂનથી ત્રણ દિવસ ‘પ્રગતિનો પ્રવેશોત્સવ-૨૦૨૬’
તા.૨૨/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.એફ.એસ. સહિતના વરિષ્ઠ અધિકારીઓ બાળકોનો શાળા-પ્રવેશ કરાવશે દિવ્યાંગ તેમજ ડ્રોપઆઉટ બાળકોનો સરળતાથી પ્રવેશ થાય તેના…
Rajkot; પ્રાકૃતિક ખેતી સમયની માંગ: રફાળા ગામે ૯૮થી વધુ ખેડૂતોએ મેળવ્યું માર્ગદર્શન
તા.૨૨/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર રફાળા ખાતે ‘ખેત બચાવો અભિયાન’ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગે ક્ષેત્રીય તાલીમ યોજાઈ જમીનની ફળદ્રુપતા અને માનવ સ્વાસ્થ્યની…
Rajkot: “૧૨ વર્ષ વિશ્વાસનાં, વિકાસનાં અને જનકલ્યાણનાં” વિકસિત રાજકોટની પ્રતીતિ કરાવતી ‘પ્રગતિપથ યાત્રા’માં પ્રદેશપ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જોડાયા
તા.૧૬/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર મેયર શ્રી નેહલભાઈ શુક્લ, ધારાસભ્યશ્રી ડૉ. દર્શિતાબેન શાહ સહિત પદાધિકારીઓએ બસમાં મુસાફરી કરી એમ.સી.એચ. હોસ્પિટલ, સ્પોર્ટ્સ હોસ્ટેલની…
Dhoraji: “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” ધોરાજીના પાટણવાવ ગામે જનકલ્યાણ શિબિર યોજાઇ : સ્થળ પર જ ૧૪૦ જેટલા પાત્રતા ધરાવતા નાગરિકોને વિવિધ યોજનાઓનો સીધો લાભ અપાયો
તા.૧૬/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લામાં “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” અભિગમ સાથે વિવિધ જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં…
Rajkot: “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” રાજકોટ જિલ્લામાં ૧૭ જૂને આઠ જેટલા સ્થળોએ જનકલ્યાણ શિબિરનું આયોજન
તા.૧૬/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર કેન્દ્ર અને રાજ્ય સરકારની મુખ્ય જનકલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે અપાશે બેડલા, ડુમિયાણી, કમળાપુર, કોલીથડ, પેઢલા,…
Rajkot: રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ‘યાત્રી સુવિધા દિવસ’ની ઉજવણી નિમિત્તે રક્તદાન, હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયા
તા.૧૫/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર હવાઈ મુસાફરોનું કુમકુમ તિલકથી સ્વાગત કરાયું, અરાઈવલ હોલમાં ગરબા ગુજ્યા એવિએશન ક્ષેત્રની નારી શક્તિ અને હાઉસકીપિંગ સ્ટાફનું…
Rajkot: ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના છેવાડાના માનવી સુધી ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવાનો મક્કમ નિર્ધાર
તા.૧૫/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટવાસીઓ માટે આયુષ્માન કાર્ડ બન્યું સંકટ સમયનું સાથી : વર્ષ ૨૦૨૫-૨૬માં ૧.૩૫ લાખથી વધુ દર્દીઓએ લીધી કેશલેસ…
Rajkot: “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” રાજકોટ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાઈ
તા.૧૫/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટવાસીઓને મેદસ્વિતામુક્ત જીવનશૈલી અપનાવવાનો અનુરોધ કરતાં સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અભિયાન…
Rajkot: “૧૨ વર્ષ વિકાસનાં, વિશ્વાસનાં અને જનકલ્યાણનાં” રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૧૫મી જૂને ‘યાત્રી સુવિધા દિવસ’ ઊજવાશે
તા.૧૪/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર હવાઈ યાત્રીઓનું કુમકુમ તિલકથી સ્વાગત કરાશે સામૂહિક ‘વંદે માતરમ’ ગાન, બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી હેલ્થ ચેક-અપ…







