RAJKOT CITY / TALUKO
Rajkot: લોકમેળાના સુચારુ આયોજન માટે ૧૯ સમિતિઓની રચના કરતા જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોષી
તા.૩૦/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર આગામી ૨૪ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન યોજાનારા લોકમેળાના ઉદ્ઘાટન, વીમો, સ્ટોલની હરરાજી, રાઈડઝ, સફાઈ, આરોગ્ય, પાર્કિંગ, સાંસ્કૃતિક…
Rajkot: રાજકોટ જીલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને વિચરતી અને વિમુક્ત જાતીના પડતર પ્રશ્નો બાબતે આગેવાનો સાથે સંકલન મિટીંગ યોજાઈ..
તા.૨૯/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર જમીન, મકાન આધાર કાર્ડ સહિતના પ્રાથમિક પ્રશ્નો માટે જીલ્લા કલેક્ટરનું હકારાત્મક વલણ…… Rajkot: વિચરતી…
Gondal: ગોંડલ તાલુકાના ઘટક ગોંડલ ૨ ની ૯૧ આંગણવાડીમાં બાળકોનું વાજતે ગાજતે થયું નામાંકન
તા.૨૬/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot, Gondal: સમગ્ર ગુજરાતમા સરકારશ્રી દ્વારા નાના બાળકોને આંગણવાડીમાં અને શાળાઓમાં ઉત્સાહભેર પ્રવેશ મળે…
Jasdan: જસદણમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને આપણો તાલુકો, વાઈબ્રન્ટ તાલુકો’ અન્વયે બેઠક યોજાઇ
તા.૨૮/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર વર્ષ ૨૦૨૪-૨૫માં જસદણ તાલુકામાં રૂ. ૧૧૭ લાખના અને વીંછિયા તાલુકામાં રૂ. ૧૧૯ લાખના એ.ટી.વી.…
Lodhika: કુમકુમ પગલા કરી શાળા પ્રવેશ કરતા પીપરડીના બાળકો: શાળામાં થયો નવતર પ્રયોગ
તા.૨૮/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Lodhika: રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ અંતર્ગત ‘શાળા પ્રવેશોત્સવ: ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની.’ સૂત્ર સાથે રાજકોટ જિલ્લા…
Rajkot: રાજકોટના ગ્રામ્ય વિસ્તારની આંગણવાડીઓમાં પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી
તા.૨૮/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગત તા. ૨૬ જૂનના રોજ રાજકોટ (ગ્રામ્ય) તાલુકાના ૩૦ જેટલા આંગણવાડી કેન્દ્રોમાં પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં…
Gondal: ગોંડલ તાલુકાનાં હડમતીયા, ગરનાળા અને લુણીવાવ ખાતે કન્યા કેળવણી મહોત્સવ, શાળા અને આંગણવાડી પ્રવેશ કાર્યક્રમ યોજાયો
તા.૨૮/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot, Gondal: રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે.…
Jasdan: જસદણ તાલુકાના રામળીયા, કનેસરા અને ગઢડિયા ગામની શાળાઓમાં ઉલ્લાસ સાથે ભૂલકાંઓએ શાળામાં પ્રવેશ અપાયો
તા.૨૮/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર વ્યક્તિના કારકિર્દી અને કેળવણીના ઘડતરનું પ્રથમ પગથિયું એટલે પ્રાથમિક શિક્ષણ: વાલીઓને બાળકોને ભણવા માટે…
Lodhika: આંગણવાડી, ધોરણ-૧, બાલવાડીમાં ભૂલકાઓનો ઉમંગભેર પ્રવેશ કરાવાયો: તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા, મંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરાયું
તા.૨૬/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot, Lodhika: રાજ્યના કૃષિ,પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજે લોધિકા…
Rajkot: કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને બેડી, રાજગઢ, ગૌરીદળ ગામની શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાયો
તા.૨૮/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર બાળકોમાં શિક્ષણની સાથો-સાથ પ્રમાણિકતા, સત્યનિષ્ઠા અને નૈતિક મૂલ્યોનું સિંચન જરૂરી, કલેકટરશ્રી પ્રભવ જોશી બાલ…










