RAJKOT CITY / TALUKO
Rajkot: મહાત્મા ગાંધી મ્યુઝિયમના આંગણે યોજાયું એક અનોખું પ્રદર્શન યોજાયું
તા.૨૬/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ઇન્ડીયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ(INTACH)ની ૪૦ વર્ષની યાત્રાનુ પ્રદર્શન યોજાયું Rajkot: ઇન્ડીયન નેશનલ ટ્રસ્ટ…
Rajkot: “નશા મુક્ત ભારત અભિયાન” અંતર્ગત ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરુદ્ધ ઝુંબેશ અંગે સેમીનાર યોજાયો
તા.૨૬/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર તજજ્ઞો દ્વારા પરફોર્મન્સ પ્રેશર, લાઈફ પોઝીશન, જીઓ પોલીટીકલ સિચ્યુએશન વગેરે વિષે વિસ્તૃત માર્ગદર્શન અપાયું…
Jasdan: જસદણ તાલુકાના મદાવા, દહીંસરા અને કમળાપુર ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો
તા.૨૬/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર “શાળા પ્રવેશોત્સવ બાળકોના શિક્ષણનો પાયો મજબૂત કરે છે” – સહાયક માહિતી નિયામક પારૂલ આડેસરા…
Rajkot: કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં મોવૈયા, ખામટામાં કન્યા કેળવણી મહોત્સવ – શાળા પ્રવેશોત્સવ યોજાયો
તા.૨૬/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર ધોરણ-૧, બાલવાડી તથા આંગણવાડીમાં ભૂલકાઓનો આનંદમય પ્રવેશ કરાવાયો Rajkot: રાજ્યના કૃષિ,પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી…
Dhoraji: ધોરાજી ખાતે કરાયેલી “ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસ’’ની ઉજવણી
તા.૨૬/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર વિદ્યાર્થીઓને નશીલા પદાર્થનું સેવન ટાળવાના આશયથી માર્ગદર્શન પૂરું પડાયું : ચિત્ર સ્પર્ધા અને રેલી…
Rajkot: કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં ન્યારા પ્રા.શાળામાં યોજાયો કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ
તા.૨૬/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર ધોરણ-૧માં ૩૪ બાળકોનો તથા આંગણવાડીમાં ૨૨ ભૂલકાઓનો ઉલ્લાસમય પ્રવેશ કરાવાયો પ્રવેશોત્સવ થકી સરકારી શાળાઓમાં…
Rajkot: રાજકોટ બંધનું એલાન, સંસદમાં કોંગ્રેસ ઉઠાવી શકે છે મુદ્દો
તા.૨૪/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક બની રહી છે. આવતીકાલ 25 જૂનના રોજ કોંગ્રેસે…
Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ૨૬ જૂને યોજાનારો નશામુક્તિ અંગેનો સેમિનાર
તા.૨૪/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના બાળકો, યુવાનોમાં નશા વિરુદ્ધ લોક જાગૃતિ કેળવાય તે હેતુથી તા.૨૬…
Rajkot: રાજયસરકારનો માનવીય અભિગમ-વરસાદની સંભવિત સ્થિતિમાં જાહેર જગ્યાઓ પર નિવાસ કરતા ૧૯ ભિક્ષુકોને ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર તથા બાળગૃહમાં મોકલાયા
તા.૨૪/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: હવામાન વિભાગ દ્વારા રાજકોટ શહેરમાં વરસાદની આગાહી હોવાથી જાહેર માર્ગો પર ભિક્ષાવૃત્તિ કરતા લોકોને રક્ષણ આપવા…
Rajkot: રાજકોટમાં ટીબીના દર્દીઓને કરાયું પોષણકીટનું વિતરણ
તા.૨૪/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારત અભિયાનને સાકાર કરવાના હેતુથી ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને દર મહિને દાતાશ્રીઓ…









