RAJKOT CITY / TALUKO
-
Rajkot: રાજકોટમાં વૈશ્વિક ઓડિટ તાલીમ કેન્દ્રનું લોકાર્પણ; હોસ્ટેલ બિલ્ડીંગનું કામ પ્રગતિ હેઠળ
તા.૧૮/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ‘‘રાજકોટની એ.જી.ઓફિસ કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય ઓડિટ તાલીમ કેન્દ્રનું ઉદઘાટન કરતા કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલશ્રી ગિરીશચન્દ્ર મુર્મુ રાજકોટમાં નવનિર્મિત…
-
Rajkot: ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે જુલાઇ માસની ઉજવણી અંતર્ગતરા જકોટ જિલ્લામાં આરોગ્ય શિક્ષણ-જનજાગૃતિ અભિયાન ચાલુ
તા.૧૫/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર ડોર ટુ ડોર સર્વેલન્સ, પોરાનાશક કામગીરી પુરજોશમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેના…
-
Rajkot: રાજકોટ પ્ર.નગર પોલીસ સ્ટેશનની મુલાકાત લેતાં મોદી સ્કુલનાં બાળકો
તા.૧૫/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot: રાજકોટ શહેરની મોદી સ્કૂલના બાળકોએ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. સામાન્ય…
-
Rajkot: રાજકોટ મહાનગરમાં રોગચાળા અટકાયત માટે એક સપ્તાહમાં એક લાખથી વધુ ઘરોમાં પોરાનાશક કામગીરી
તા.૧૫/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખાની કામગીરી ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકવા ૧૦ x ૧૦ x ૧૦ નું…
-
Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે “કારકિર્દી ઘડતર વિષયક” સેમિનાર યોજાયો
તા.૧૩/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર કરણસિંહજી હાઈસ્કૂલના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ સરકારની વિવિધ યોજનાઓથી થયા અવગત Rajkot: વિદ્યાર્થીકાળમાં શિક્ષણનું મહત્વ…
-
Rajkot: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાના ખેડૂત લાભાર્થીઓએ ૩૦મી જુલાઈ સુધીમાં બેંક ખાતાનું આધાર સીડીંગ–ડીબીટી એનેબલ કરાવવું ફરજીયાત
તા.૧૩/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર સીડીંગ–ડીબીટી એનેબલ કરાવવું ફરજીયાત…
-
Dhoraji: ધોરાજીના ચાપાતરમાં ૮૫ પરિવારોને જમીનની સુધારા સનદ વિતરણ
તા.૧૩/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર લાભાર્થીઓના જમીનના પ્રશ્નોનું સુખદ નિરાકરણ – ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયા Rajkot, Dhoraji: રાજ્યના જળ…
-
Rajkot: વિરાણી હાઇસ્કુલ ખાતે માનસિક સ્વાસ્થ્યની જાગૃતતા અંગે “મંદુરસ્તી” નામક સેમીનાર યોજાયો
તા.૧૩/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot: વિરાણી હાઈસ્કૂલ રાજકોટ ખાતે અરવિંદ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત “મંદૂરસ્તી”નામક માનસિક સ્વાસ્થ્ય…
-
Rajkot: પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને જસદણ-વિંછીયા ખાતે રોગી કલ્યાણ સમિતિ, લેન્ડ કમિટીની બેઠક યોજાઈ
તા.૧૧/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયાના ૧૩ પરિવારોને પ્લોટની સનદ વિતરણ કરાઈ Rajkot: વિંછીયા અને…
-
Rajkot: શાપર વેરાવળ ગામે કિશોરીઓ માટે “માસિક સ્ત્રાવ” અને “સ્વ સ્વછતા” અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
તા.૧૧/૭/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર ૧૦૦ કિશોરીને “હાઇજીન કીટ”, બાલિકા પંચાયતની દીકરીઓને કેપ તેમજ માર્ગદર્શિકા કીટ અર્પણ કરાઈ Rajkot:…









