RAJKOT CITY / TALUKO
-
Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ૨૬ જૂને યોજાનારો નશામુક્તિ અંગેનો સેમિનાર
તા.૨૪/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના બાળકો, યુવાનોમાં નશા વિરુદ્ધ લોક જાગૃતિ કેળવાય તે હેતુથી તા.૨૬…
-
Rajkot: રાજયસરકારનો માનવીય અભિગમ-વરસાદની સંભવિત સ્થિતિમાં જાહેર જગ્યાઓ પર નિવાસ કરતા ૧૯ ભિક્ષુકોને ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર તથા બાળગૃહમાં મોકલાયા
તા.૨૪/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: હવામાન વિભાગ દ્વારા રાજકોટ શહેરમાં વરસાદની આગાહી હોવાથી જાહેર માર્ગો પર ભિક્ષાવૃત્તિ કરતા લોકોને રક્ષણ આપવા…
-
Rajkot: રાજકોટમાં ટીબીના દર્દીઓને કરાયું પોષણકીટનું વિતરણ
તા.૨૪/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારત અભિયાનને સાકાર કરવાના હેતુથી ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને દર મહિને દાતાશ્રીઓ…
-
Rajkot: નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન-ટેકનિકલ સર્વિસ સેન્ટર, રાજકોટ દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઇ
તા.૨૪/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ભારતીય સંસ્કૃતિની અણમોલ ભેટ સમા યોગને વૈશ્વિક સ્વીકૃત્તિ મળતા દેશવિદેશમાં યોગ દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે…
-
Rajkot: રાજકોટ જિલ્લામાં ૨૬ થી ૨૮ જુન દરમિયાન યોજાનારા શાળા પ્રવેશોત્સવના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને સમિક્ષા બેઠક યોજાઈ
તા.૨૪/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર મુખ્યમંત્રીશ્રીની શાળા પ્રવેશોત્સવ વિડીયો કોન્ફરન્સમાં રાજકોટ જિલ્લાના અધિકારીશ્રીઓ જોડાયા Rajkot: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી શાળા પ્રવેશોત્સવ…
-
Rajkot: પ.પૂ. મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ઉજવાયો શિક્ષણ દિન
તા.૨૩/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલય રાજકોટનાં યુવકો દ્વારા પ્રેરણાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ ૯૧ વર્ષના ગુરુની સમક્ષ ૧૯ વર્ષના યુવાનોએ…
-
Rajkot: રાજકોટમાં NEET ફરીથી કરાવવાનો વિદ્યાર્થીઓનો વિરોધ, કહ્યું- ફરીથી પરીક્ષાથી નુકસાન થશે
તા.૨૩/૬/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ANI, રાજકોટ. NEET UG પરીક્ષામાં કથિત ગેરરીતિઓને લઈને વિવિધ સ્થળોએ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ છે.…
-
રાજકોટ TRP અગ્નિકાંડ મામલે નવી કમિટી રચવામાં નૌટંકી, કૌભાંડીઓને બચાવવામાં રસ
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડની સત્યતા જાણવા માટે રાજ્ય સરકારે સીટની રચના કરી છે તેમ છતાંય સીટ સામે આંગળી ચિંધાઈ…
-
PGVCLએ પરીક્ષામાં ગેરરીતિ આચરી નોકરી પર લાગેલા 30 વિદ્યુત સહાયકોને ફરજમુક્ત કર્યા
પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિ.-PGVCLએ રાજકોટમાં મોટી કાર્યવાહી કરતા પરીક્ષામાં ગેરરીતિ આચરી નોકરી પર લાગેલા 30 વિદ્યુત સહાયકોને ફરજમુક્ત કરી…
-
જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના વડપણ હેઠળ સંતોનું મહાસંમેલન મળ્યું
રાજકોટમાં રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલ ત્રંબા ગામે જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના વડપણ હેઠળ સંતોનું મહાસંમેલન મળ્યું હતું. આ ધર્મસભા સંત…




