RAJKOT CITY / TALUKO
Rajkot: સ્વ. વિજયભાઈ રૂપાણીની સ્મૃતિમાં યોજાયો ભવ્ય ‘સર્વરોગ નિદાન કેમ્પ’: સેંકડો જરૂરિયાતમંદોને મળ્યું સ્વાસ્થ્યનું સુરક્ષા કવચ
તા.૧૪/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર શ્રી વિજયભાઈની વંચિતો પ્રત્યેની સંવેદના કેમ્પના માધ્યમથી આજેય જીવંત છે : મંત્રીશ્રી પ્રદ્યુમન વાજા Rajkot: “માનવસેવા એ…
Rajkot: શિક્ષક સમાજના અપમાનજનક નિવેદન સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિ. રાજકોટની સખત રજૂઆત
તા.૧૪/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot; અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિ. રાજકોટ દ્વારા રાજ્યના કૃષિમંત્રી શ્રી રમેશભાઈ કટારા દ્વારા ગોધરા ખાતે…

Rajkot: રાજકોટમાં રૂ. ૭૪.૩૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન ફોર-લેન રેલવે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
તા.૧૩/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર ૬૭૮ મીટર લાંબો અને ૧૬.૨૪ મીટર પહોળો સાંઢિયા પુલ કાર્યરત થતા રાજકોટવાસીઓ માટે પરિવહન ઝડપી બનશે Rajkot;…
Rajkot: વર્ષ 2010 પૂર્વે નિયુક્ત 25 લાખ શિક્ષકોના હિત સંરક્ષણ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મેદાને 18 જૂને રાજ્યભરના જિલ્લા મુખ્યાલયોએ ધરણા-પ્રદર્શન, ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે
તા.૧૩/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાત દ્વારા આજે યોજાયેલી પ્રાંત સ્તરીય પ્રેસ વાર્તામાં વર્ષ 2010…
Rajkot: વસ્તી ગણતરી-૨૦૨૭ની કામગીરીમાં નિયુક્ત શિક્ષકોને “ઓન-ડ્યુટી”નો લાભ આપવા રજૂઆત
તા.૧૨/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (વિદ્યાલય શિક્ષા), જિલ્લા રાજકોટ દ્વારા ભારતની વસ્તી ગણતરી-૨૦૨૭ની કામગીરી દરમિયાન નિયુક્ત…
Rajkot: “૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જનકલ્યાણના” કસ્તુરબાધામ અને પડધરી તાલુકામાં પ્રગતિપથ કાર્યક્રમ યોજાયો
તા.૧૨/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર વિવિધ વિકાસ પ્રકલ્પોની મુલાકાત લેતા અગ્રણીઓ Rajkot: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળના ૧૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ…
Rajkot: “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” રાજકોટ જિલ્લામાં ‘જનકલ્યાણ શિબિર’નો પ્રારંભ: પ્રથમ દિવસે બે હજારથી વધુ નાગરિકોને મળ્યો ઘરઆંગણે જ સરકારી યોજનાઓનો લાભ
તા.૧૨/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના”…
Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને લોકમેળા-૨૦૨૬ના આયોજન અંગે બેઠક યોજાઈ
તા.૧૨/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર ૨૦ સમિતિઓની રચના સાથે વિભાગોને માઇક્રો પ્લાનિંગ આધારિત આયોજન કરવા કલેક્ટરશ્રીનો ભાર બાઈક એમ્બ્યુલન્સ, ઈમરજન્સી રૂટ, કોમન…
Rajkot: ૧૨ વર્ષ આર્થિક સદ્ધરતા, આત્મનિર્ભરતા અને સામાજિક સશક્તિકરણના, રાજકોટ જિલ્લા-ગ્રામ્યની ૨૮ હજારથી વધુ નારીશક્તિ ‘લખપતિ દીદી’ બની
તા.૧૨/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર આલેખન : માર્ગી મહેતા સ્વસહાય જૂથો સાથે જોડાયેલી આ મહિલાઓના પરિવારની વાર્ષિક આવક રૂ. એક લાખથી વધુ…
Rajkot: ૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના રાજકોટ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન વેગવંતુ જળાશયો અને નાળાઓની સફાઈ હાથ ધરાઈ
તા.૧૧/૬/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે…









