RAJKOT CITY / TALUKO
Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે ‘વંદે માતરમ્’ ગાનની ઉજવણી સાથે સ્વદેશી અપનાવોના શપથ લેવાયા
તા.7/11/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot: બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત ‘વંદે માતરમ્’ ગાનની રચનાના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજકોટની તમામ સરકારી…
Rajkot: કલેકટર કચેરી ખાતે સમૂહમાં ‘વંદે માતરમ્’નું ગાન અને “સ્વદેશી અપનાવો”ના શપથ લેવાયા
તા.7/11/2025 વાત્સલયમ્ સમાચાર રાજકોટમાં વહેલી સવારે સરકારી કચેરીઓમાં રાષ્ટ્ર ભાવનાને પ્રદીપ્ત કરતો માહોલ સર્જાયો Rajkot: “સુજલામ્ સુફલામ્ મલયજ શીતલામ્ સશ્યશ્યામલા…
Rajkot: પ્રાકૃતિક કૃષિની પાઠશાળા એટલે ‘મોડેલ ફાર્મ’ પ્રાકૃતિક કૃષિ અભિયાનને બળ પૂરું પાડતા રાજકોટ જિલ્લામાં ૩૨૭ મોડેલ ફાર્મ
તા.6/11/2025 વાત્સલયમ્ સમાચાર આલેખન : રાજકુમાર વર્ષે ૧૫૦૦થી વધુ ખેડૂતો અમારા ફાર્મની રૂબરૂ મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી અંગે પ્રશિક્ષણ મેળવે…
Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રૂ. ૬૦ લાખના ખર્ચે બનનારા બળધોઈ રોડનું ખાતમુહૂર્ત કર્યું
તા.6/11/2025 વાત્સલયમ્ સમાચાર ગુજરાત સરકાર ગ્રામીણ લોકોની સતત ખેવના કરી રહી છે : મંત્રીશ્રી Rajkot: ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી…
Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અચાનક મુલાકાત લીધી
તા.6/11/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot: ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ નવા નિર્માણ પામેલાં અને લોકાર્પીત થવા જઈ રહેલા આટકોટ…
Dhoraji: ધોરાજીમાં હઝરત ખ્વાજા સાહેબ લોકમેળાના આયોજન માટે મેદાન ભાડે આપવા તા.૧૦ નવેમ્બરે પુન: હરરાજી યોજાશે
તા.6/11/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સકુરા નદીના મેદાન ખાતે તા. ૨૦/૧૧/૨૦૨૫ થી તા.૨૪/૧૧/૨૦૨૫ સુધી પાંચ દિવસ…
Rajkot: ૭ નવેમ્બરે રાજ્યની તમામ સરકારી કચેરીઓ સવારે ૯.૩૦થી સાંજે ૫.૧૦ સુધી ખુલ્લી રહેશે
તા.6/11/2025 વાત્સલયમ્ સમાચાર રાષ્ટ્ર ગાાન વંદે માતરમની રચનાના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે સામુહિક ગાન થશે, સ્વદેશીના શપથ લેવાશે Rajkot+ સન…
Jasdan: જસદણ તાલુકાના આટકોટ ગામ ખાતે એપ્રોચ રોડનું ભૂમિપૂજન કરતાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.6/11/2025 વાત્સલયમ્ સમાચાર ગુજરાત સરકાર આસ્થાના ધામ સમાન મંદિરોમાં દર્શનાર્થીઓ સરળતાથી આવી શકે, તે માટે પાકા રસ્તા બનાવવા સતત પ્રયાસરત…
Rajkot: ગુમ થયેલ ૩ વર્ષની બાળકીનુ સહી સલામત પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ અભયમ ટીમ
તા.5/11/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot: રાજકોટના વાવડી ગામ ખાતે ગુમ થયેલ અજાણી બાળકીને 181 અભયમની ટીમે સહી સલામત તેના માબાપ પાસે…
Rajkot: ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ, જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી
તા.5/11/2025 વાત્સલયમ્ સમાચાર રાજ્ય સરકાર દ્વારા તા. ૭થી ૧૩ નવેમ્બર સુધી અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી કુલ ૧,૩૭૮ કિ.મી.ની…








