RAJKOT CITY / TALUKO
Gondal: જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષસ્થાને ગોંડલ ખાતે ‘‘પા પા પગલી’’ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો
તા.૧/૧૦/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર માતા યશોદા, ટી.એલ.એમ., નાટ્ય કૃતિ, પૌષ્ટિક વાનગી સ્પર્ધાને એવોર્ડ અને સર્ટીફીકેટનું વિતરણ કરાયું કાર્યક્રમમાં વિવિધ કાર્ટૂનના સેલ્ફી…
Jasdan: જસદણ નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છોત્સવ’ની ઉજવણી
તા.૧/૧૦/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જીલેશ્વર પાર્કને સાફસફાઈ કરીને ચોખ્ખોચણાક બનાવાયો ‘સ્વચ્છતા સંવાદ’માં તહેવારો ‘ઝીરો વેસ્ટ’ અભિગમથી ઉજવવા અનુરોધ Rajkot, Jasdan: દેશભરમાં…
Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ ખાતે વિદાયમાન-બદલી કાર્યક્રમ યોજાયો
તા.૩૦/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ ખાતે વિદાયમાન-બદલી કાર્યક્રમ યોજાયો હતો. જેમા બદલીથી પોરબંદર જઈ રહેલા ઓપરેટર શ્રી…
Rajkot: રાજકોટમાં વિવિધ ગરબીઓમાં સુરક્ષા સંબંધિત માર્ગદર્શન પૂરું પાડતી અભયમ્ ટીમ
તા.૩૦/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત સરકારની ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન, રાજકોટની ટીમે ગત તા. ૨૨થી તા. ૨૯ દરમિયાન નવરાત્રિના તહેવારને…
Gondal: ગોંડલ ખાતે તા.૧ ઓક્ટોબરના રોજ જીલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાશે
તા.૩૦/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Gondal: રાજકોટ જીલ્લા કક્ષાનો ભૂલકા મેળો તા.૧ ઓક્ટોબરના રોજ સવારે ૧૦:૩૦ કલાકે મહારાજા સર ભગવતસિંહજી ટાઉન…
Jasdan: જસદણના જીલેશ્વર પાર્કમાં સ્વચ્છતા અને શ્રમદાનની મહેક ફેલાઇ
તા.૩૦/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર “સ્વચ્છ ભારત મિશન” હેઠળ શહેરનાં નાગરિકો સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખવા તથા મેદસ્વિતામુક્તિ માટે જાગૃત…
Rajkot: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ તાલુકામાં રૂ.૫.૭૪ કરોડનાં ખર્ચે બનેલા ત્રણ રસ્તાઓનું લોકાર્પણ કર્યું
તા.૩૦/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જીતેન્દ્ર નિમાવત રસ્તો બનવાથી આ વિસ્તારનાં ખેડૂતોને હવે પરિવહનમાં સરળતા રહેશે: સ્થાનિક ધીરુભાઈ પાણી પુરવઠા મંત્રી શ્રી…
Dhoraji: નેશનલ કો-ઓપ.ઓર્ગેનિક્સ લિમિટેડની સ્થાપના બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો આભાર માનતા ભોળા ગામના ખેડૂતો
તા.૩૦/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખનઃ સંદીપ કાનાણી પ્રાકૃતિક ઉત્પાદનોનું પ્રમાણીકરણ થશે અને ખેડૂતોને સારા ભાવ મળતાં તેઓ સમૃદ્ધ થશે ભોળા સેવા…
Rajkot: પશુપાલકોના આર્થિક ઉત્કર્ષ માટે વડાપ્રધાનશ્રીનો આભાર માનતી સુવાગ અને અમરેલી ગામની દૂધ ઉત્પાદક મંડળીઓ
તા.૩૦/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન : માર્ગી મહેતા મંડળીમાં જોડાયા બાદ આવકમાં વધારો થતાં આત્મનિર્ભર બની છું : શ્રી વિલાસબેન વાડોદરીયા…
Rajkot: મારુતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રથમ નિ:શુલ્ક જીવનદીપ એજ્યુકેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું
તા.૨૯/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટના મારુતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલા “જીવનદીપ પ્રોજેક્ટ” અંતર્ગત પ્રથમ નિ:શુલ્ક એજ્યુકેશન સેન્ટરનું ઉદ્ઘાટન…









