RAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટના પડધરી તાલુકામાં ખેતપાક નુકસાનનો તત્કાલ સર્વે શરૂ થતાં ખેડૂતોમાં રાહતની લાગણી
તા.3/11/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના મુજબ રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીપાકને થયેલી નુકસાનીનો સર્વે શરૂ કરી દેવામાં…
Rajkot: અભયમ્ ટીમની સમયસરની સમજાવટ : તરુણીએ નશો કરતા યુવક સાથે લગ્નની જીદ છોડી
તા.3/11/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot: ગત તા. ૦૧ના રોજ બપોરે અભયમ્ ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર એક વ્યથિત માતાનો કોલ આવ્યો. જેમાં…
Rajkot: રાજકોટ ખાતે રાજ્ય કક્ષાની તરણ સ્પર્ધા સંપન્ન – ૯૪૩ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો
તા.1/11/2025 વાત્સલયમ્ સમાચાર ગર્લ્સ અન્ડર -૧૯ કેટેગરીમાં રાજકોટની વિહા જાનીને બે ગોલ્ડ અને એક સિલ્વર Rajkot: રમત ગમત, યુવા અને…
Rajkot: કેબિનેટ શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં વિંછીયા ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ
તા.1/11/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં વિંછીયા તાલુકાના રેવાણીયા રોડ સ્થિત…
Rajkot: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે યોજાયેલ એક માસની યોગ શિબિરની પુર્ણાહુતિ
તા.1/11/202 વાત્સલયમ્ સમાચાર “મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનમાં સામેલ થતા રાજકોટ જેલના બંદીવાનો Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ‘સ્વસ્થ ગુજરાત,…
Rajkot: કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં વિંછીયા ખાતે ગ્રામ વિકાસ વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ
તા.1/11/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot: ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં વિંછીયા…
Rajkot: રાષ્ટ્રીય સ્તરે રાજકોટનું ગૌરવ વધારતાં હેમ રેડિયો ઓપરેટર શ્રી રાજેશભાઈ વાગડીયા
તા.30/10/2025 વાત્સલયમ્ સમાચાર આલેખન – પ્રિયંકા પરમાર ગોવા ખાતે યોજાયેલા “હેમ ફેસ્ટ” કાર્યક્રમમાં અવકાશયાત્રી શ્રી શુભાંશુ શુક્લાના હસ્તે એલ્મર એવોર્ડ…
Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે કર્મયોગીઓએ એકતા શપથ લીધા
તા.30/10/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot: તા. ૩૧ ઓક્ટોબરે અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની…
Rajkot: અટલ પેન્શન યોજનાની જાગૃતિ માટે રાજકોટમાં લીડ બેંક દ્વારા આઉટરિચ પ્રોગ્રામ યોજાયો
તા.30/10/2025 વાત્સલયમ્ સમાચાર અટલ પેન્શન યોજના લોકોની સામાજિક સલામતી માટે ખૂબ મહત્વની, ગુજરાતમાં ૩૦ લાખ લોકો જોડાયા Rajkot: લોકોને આર્થિક-…
Rajkot: ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો પર કરવામાં આવી રહેલા દમન સામે ૩૧ ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ મહાપંચાયતમાં ભાગ લેશે
તા.28/10/2025 વાત્સલયમ્ સમાચાર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામમાં યોજાનારી પંચાયતમાં ખેડૂતોનો અવાજ ઉઠાવશે અરવિંદ કેજરીવાલ અને…










